Browsing: festival

આકર્ષક ઓફર્સ સાથે વેચાણ માટે પ્લેટફોર્મ સજ્જ: ગત સિઝન કરતા આ વખતે વેચાણમાં 20 ટકા વૃદ્ધિની આશા નવરાત્રી અને દિવાળીના તહેવારની સિઝન નજીક આવી રહી છે.…

પર્યુષણ મહાપર્વના પ્રથમ દિવસને પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામા આવ્યો અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક આચાર્ય લોકેશજીની ઉપસ્થિતિમાં પર્યુષણ મહાપર્વના પ્રથમ દિવસને ‘પર્યાવરણ દિવસ’…

કાલાવડ સમાચાર કાલાવડ તાલુકામાં નવા રણુજા ગામમાં સુપ્રસિદ્ધ રામદેવજી મહારાજનું મંદિર આવેલ છે.ત્યાં દર વર્ષે 3 દિવસીય ભાતિગળ મેળો યોજાય છે. ભાદરવા સુદ નોમ, દશમ , અગિયારસ…

વિવિધ કાર્યક્રમોની વણઝાર, મંગળવારથી ગુંજશે ગણપતિનાદ નાદ: અબતકની શુભેચ્છા મુલાકાતે ત્રિકોણબાગ રાજાની ટીમ પરિવાર પર આવી પડેલી વિપદાના નિર્વિઘ્ને નિવારણ માટે આજથી બરાબર 24 વર્ષ પહેલાં…

વેકેશન હોય કે તહેવારની રજાની એક મજા હોય છે: શની રવિની રજા બાદ સોમવારે કંટાળો વધુ આવે તો  વીક એન્ડના દિવસનો આનંદ તન-મનમાં છવાય જાય છે:…

         વિશાળ જનમેદની ઉમટી        વાંકાનેરમાં જન્માષ્ટમીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. વર્ષોથી આ શોભાયાત્રાનો પ્રારંભ ફળેશ્વર મંદીરથી કરવામાં આવે છે…

કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી લોધીકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હર્ષ અને ઉલ્લાસ સાથે શ્રીકૃષ્ણ જન્મોત્સવ જન્માષ્ટમી શોભાયાત્રા નિકળી હતી . શ્રીકૃષ્ણ ભગવાન જે ભગવાન વિષ્ણુના અવતાર છે.…

દ્વારકા-ડાકોરમાં ભાવિકોની ભીડ જામશે: રાજકોટમાં વિશાળ શોભાયાત્રા નિકળશે આવતીકાલે રાત્રે 12 કલાકે સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં થશે કૃષ્ણ જન્મના વધામણા રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કાલે જન્માષ્ટમીની ભક્તિભાવ…

શીતળા સાતમ શીતળા સાતમને શીતળા અષ્ટમી તરીકે પણ કહેવાય છે. આ દિવસે  માતા શીતળા  દેવીની પૂજા કરવામાં આવે છે. ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષના આઠમા દિવસે પૂજા…