Browsing: Fishers

અનેક માછીમારો બીમાર, મુક્તિ માટે પરિવારની પોકાર ઊના દાંડી ગામમાં 2500 ની આસપાસની વસ્તી છે. પરંતુ ગામના 29 જેટલા પુરુષો માત્ર પાકિસ્તાનની જેલમાં છે. પાકિસ્તાનમાં કોઈ…

ભારત-પાકિસ્તાને એકબીજાની જેલમાં બંધ નાગરિકો અને માછીમારોની યાદી સોંપી ભારતીય જેલમાં ૯૫ માછીમારો સહિત ૪૩૪ પાકિસ્તાની છે કેદ વર્ષ ૨૦૦૮માં ભારત અને પાકિસ્તાન વચ્ચે કોન્સ્યુલર એક્સેસ…

ઓનલાઇન નોંધણી ન કરાવતા 23 બોટમાં સંચાલકો અને જૂની બોટમાં કાગળો નવી બોટમાં ઉપયોગ કરનાર બે સંચાલકો સામે કાર્યવાહી દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા પંથકમાંથી એક વર્ષ…

સૌરાષ્ટ્રના મોટાભાગના બંદરો ઉપર 3 નંબરનું સિગ્નલ લગાવાયું : એનડીઆરએફની 20 ટીમ ડિપ્લોય કરાઈ હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઓડિશા અને આંધ્ર પ્રદેશના કાંઠે ટકરાયેલા ગુલાબ વાવાઝોડાની…

નિરવ ગઢીયા, દીવ: દિવના જોખમી વણાંક બારામાં હરિપ્રસાદ નામની બોટના 7 ખલાસીઓ ભયજનક રીતે ફસાઇ જતાં જેઓનું હેલીકોપ્ટર દ્વારા સફળ રેસ્કયુ કરાયું હતું. બોટનું મશીન બંધ…

નળ સરોવર જેવા પ્રાકૃતિક સ્ત્રાવી જળ ભૂમિ ઉદ્યાનોમાં પ્રદૂષણ, વધુ પડતી માછીમારી અને નેસગીેક પ્રતિક્રમણના કારણે ખરાબ હાલતમાં હોવાનો ચોંકાવનારો અહેવાલ પર્યાવરણ પ્રકૃતિ અને કુદરતી સંપત્તિની…

જેતપુરના ઉદ્યોગોનું પ્રદૂષીત પાણી પાઈપલાઈન મારફત પોરબંદરના દરિયામાં ઠાલવવાનો પ્રોજેકટ તૈયાર થઈ રહ્રાો છે, ત્યારે સમગ્ર પોરબંદર જિલ્લામાંથી આ પ્રોજેકટને લઈને વિરોધનો સૂર ઉઠયો છે. પોરબંદરનો…

સામાન્ય રીતે જુન માસથી દર વર્ષે દરિયો તોફાની થઈ જતો હોય છે આથી મત્સ્યોદ્યોગ વિભાગ તથા પોર્ટ ઓફિસર દ્વારા માછીમારોને આવી સીઝનમાં સમુદ્રમાં માછીમારી માટે જવા…

૯૦ સોમનાથના યુવા અને લોકલાડીલા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાએ આવેલ તાઉતે વાવાઝોડાથી ખેતી તથા માછીમારોને થયેલ નુકશાનીનું ૧૦૦% વળતર ચૂકવવા સરકારમાં ધારદાર રજૂઆત કરવામાં આવી છે. ૯૦…