Browsing: Ganesh Chaturthi

ગણેશ ચતુર્થીના પહેલા જ દિવસે સમગ્ર મુંબઈમાં માહોલ ગણેશમય થઈ ગયો છે. લાખો ભક્તોએ પોતાના ઘરે બાપાની પધરામણી કરી છે, અને મુંબઈના વિખ્યાત ગણેશ મંડળોમાં પણ…

સાબરકાંઠા જીલ્લામાં આજે ઠેર ઠેર ગણેશ મહોત્સવની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને આજે ઠેર ઠેર વિવિધ જગ્યાએ ગણેશ સ્થાપન શરૂ કરી દેવામાં આવ્યા છે…

ગામે ગામ પંડાલોમાં ભગવાન ગણેશજીની સ્થાપના વિધિ દરમિયાન ભાવિકો ઉમટ્યાં: પુજન, અર્ચન અને મહાઆરતીથી પંડાલો ધમધમશે ‘અબતક’ના આંગણે દુંદાળાદેવની પાવનકારી પધરામણી સૌરાષ્ટ્રભરમાં આજે ધર્મોલ્લાસ સાથે ગણેશ…

મેયર બંગલેથી ગણપતિની વર્ણાંગી નીકળશે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ તથા ગણપતિ મંગલ મહોત્સવ સમિતિના ઈન્ચાર્જ કમલેશ મિરાણી, મુખ્ય માર્ગદર્શક ધનસુખભાઈ ભંડેરી, નીતીનભાઈ ભારદ્વાજ, સાંસદ મોહનભાઈ કુંડારીયા,…

ગણપતિ બાપાના સ્વાગતની તૈયારીઓ જોર શોરથી ચાલી રહી છે. ત્યારે શહેરના પંડાલો પણ ગજાનન ની સ્થાપના માટે સાજવાઈ ગયા છે. જોયું હસે કે ઘણી વખત ગણપતીજીને…

ગણેશ પુરાણ પ્રમાણે ગણપતીની જન્મ તિથિ માગસર સુદ ચોથ છે પરંતુ અમુક ગ્રંથોના મત પ્રમાણે ભાદરવા સુદ ચોથ ગણપતીના જન્મ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ…

નકકી કરાયેલા પાંચ સ્થળો સિવાયની જગ્યાએ વિસર્જન તેમજ મંજુરી વગર વિસર્જન કે સરઘસ કાઢવા પર પ્રતિબંધ ચાલુ વર્ષે ગણેશ મહોત્સવ ૨૦૧૮ નિમિતે રાજકોટ શહેરમાં જુદા-જુદા મહારાષ્ટ્રીયન…

ધર્મરક્ષક પરિષદ દ્વારા ગણેશ મહોત્સવનું જાજરમાન આયોજન ધર્મ રક્ષક પરિષદ દ્વારા ભકિતનગર ખાતે પ્રિન્સ ઓફ કૈલાશ ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તા.૧૩થી તા.૨૩ સુધી આ…

૨૧ ફૂટ ઉંચી અને ૧૪ ફૂટ પહોળી લાલબાગ કા રાજાની પ્રતિકૃતિ બનશે આકર્ષણનું કેન્દ્ર: મધુવન કલબનું આયોજન ગુજરાત મ્યુ. ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, ભૂપત બોદર,…

કોઈપણ મગલ કાર્યની શરૂઆત કરતા પહેલાં ભગવાન ગણેશ ની પૂજા કરાય  છે. એવું માનવામાં આવે છે કે બધા દેવતાઓમાં સર્વપ્રથમ પૂજ્યનીય ગણેશની આરાધના થી ભક્તોના બધા…