Browsing: Ganesh Chaturthi

ગામે – ગામ પંડાલો ઉભા કરાયા, ગણેશ ભગવાનનું વાજતે ગાજતે સ્થાપન કરાશે આવતીકાલથી સૌરાષ્ટ્રભરમાં પંડાલોમાં દુંદાળા દેવની ધામધુમથી સ્થાપના કરી ગણેશ મહોત્સવનો પ્રારંભ થશે. હાલ મહોત્સવની…

દ્વારકામાં શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આગામી તા.૧૩મીના ભાદરવા સુદ ચોથને ગણેશ ચતુર્થીના શુભદિને દર વર્ષની જેમ આ વર્ષે પણ દ્વારકાનાત્રણબતીચોકમાં આવેલ સિધ્ધિવિનાયક ગણપતિ મંદિરે વિશેષ પૂજન…

ગણેશ ચતુર્થીને ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે માર્કેટમાં ગણપતિ દાદાની વિવિધ મૂર્તિઓ આકર્ષકનું કેન્દ્ર બની છે. રાજકોટના રેસકોર્સ રોડ પર ગણપતિ દાદાની અવનવી મૂર્તિઓ નજરે…

વિઘ્નહર્તા શ્રી ગણેશજી – વિઘ્નહર્તા, પ્રથમપુજ્ય, એકદંન ભગવાન શ્રી ગણેશ,ગજાનદ જેવા નામોથી જાણીતા છે. કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કે કોઈ વિઘ્નો દૂર કરવા માટે પ્રાર્થના…

ઘરમાં ગણપતિ બાપને લાવવાનો સમય આવી ચૂક્યો છે ત્યારે ગણેશ ચતુર્થી નજીક હોવાથી બજારમાં વિઘ્નહર્તા ગણેશની રંગ બેરંગી મૂર્તિઓ પણ આવી ગયી છે ગણેશ ચતુર્થીથી લઈને…

સિકકા સોશ્યલ ગ્રુપ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી આ પ્રકારે ગણેશ મહોત્સવ ઉજવાય છે: ઘાસ, ગુંદર, પેન્સીલ, રબર, ફૂટપટી જેવી ચીજ-વસ્તુઓથી ગણેશજીની મૂર્તિ બનાવાશે ઉપલેટામાં સિકકા સોશ્યલ…

એકદંતાય વક્રતુંડાય ગૌરીતનયા ય ધિમહિ: ઠેર ઠેર ગણેશ મહોત્સવમાં ભાવભીના આયોજનો ગણપતિનું ભાવભર્યુ પુજન અર્ચન કરી ભાવિકો ધન્યતા અનુભવશે જમણી બાજુ સુંઢ વાળા ગણપતિ ગ્રહ દોષમાંથી…

ગણપતિ બાપાના સ્વાગત માટે આ વર્ષે શુભ ઘડી સવારના 11 વાગ્યાથી શરૂ થશે અને બોપોરના 1.30 વાગ્યા સુધી મૂર્તિની સ્થાપના કરી શકાશે , ગણેશ સ્થાપના પેહલા…

ગણેશ ચોથના દિવસે પુજા માટે શ્રેષ્ઠ સ્વાતી નક્ષત્ર: ર૩મીએ વિસર્જન આગામી ગુરૂવારે ગણેશ મહોત્સવનદ આરંભ થશ. સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં ઠેર ઠેર દુંદાળ દેવની સ્થાપના કરવામાં આવશે…

ગણપતિ આયો બાપા ૧૩ મીથી  ૧૦ દિવસ રાજકોટ ગણપતિ બાપા મોરીયાના નાદથી ગુંજી ઉઠશે ગણેશ ચતુર્થીનો તહેવાર વિક્રમ સંવત ભાદરવા સુદ ચોથના રોજ ગણેશજીના જન્મદિવસ તરીકે…