Browsing: Ganeshotsav

વિઘ્નહર્તા દેવના મહાઉત્સવનો આજે અંતિમ દિવસ છે. આવતીકાલે ભક્તજનો દ્વારા દુંદાળા દેવને પૂર્ણ ભક્તિભાવ સાથે વિદાય આપવામાં આવશે. “ગણપતિ અપને ર્ગાંવ ચલે કૈસે હમકો ચેન પડે”…

આવતીકાલે ગણેશોત્સવનું રંગેચંગે સમાપન થશે. આગામી શુક્રવારથી શ્રાધ્ધ પક્ષનો આરંભ થશે. 10 ઓક્ટોબરે અગિયારસની તિથી છે. જો કે, આ દિવસે કોઇ શ્રાધ્ધ નથી. 14 ઓક્ટોબરના રોજ…

હાલ ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે મોદકના લાડુ સહિતની વિવિધ મિઠાઇઓનું વેંચાણ વધુ માત્રામાં થતું હોવાથી વેપારીઓ ભેળસેળ કરતા હોવાની શંકાના આધારે આજે કોર્પોરેશનની ફૂડ…

ભાદરવા સુદ ચોથ એટલે કે (ગણેશ ચતુર્થી) આજથી દસ દિવસ સુધી જુદા-જુદા પંડાલો, મંડપો, સોસાયટીઓમાં સૌ કોઇ શ્રધ્ધા ભક્તિથી ગણપતિ બાપ્પાનું પૂજન-અર્ચન કરે છે. આજ સવારથી…

શિવજીના પુત્ર અને રિધ્ધિ-સિધ્ધિના દાતા હિન્દી કેલેન્ડર અનુસાર ભાદ્રપદ મહિનાની શુકલ  ચતુર્થીથી દેશભરમાં ગણેશ ચતુર્થીનો તહેવાર શરૂ થઈ જાય છે,  આ તહેવાર 10 દિવસ ચાલે છે,…

રાજકોટના યુનિવર્સિટી રોડ પર શિવશકિત યુવા ગ્રુપ દ્વારા જે.કે. ચોક ખાતે ગણેશોત્સવનું ભવ્ય આયોજન છેલ્લા 15 વર્ષ થી આ વિસ્તારમાં કાબીલેદાદ ગણેશોત્સવનું આયોજન કરવામાં આવે છે.…

દુંદાળાદેવની ઢોલ નગારા સાથે ઠેર-ઠેર થશે પધરામણી: મહાઆરતી તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો ભારતમાં ગણેશ મહોત્સવ ની ઉજવણી ની પરંપરા સાથે જોડાયેલ છે આઝાદી નો ઇતિહાસ મહારાષ્ટ્રમાં…

દસ દિવસના રાજકોટના ડો. યાજ્ઞીક રોડ ખાાતે ગણેશ મહોત્સવમાં લગભગ સાડા ત્રણ લાખથી વધુ રાજકોટની ધર્મપ્રેમી જનતાએ આશિર્વાદ પ્રાપ્ત કર્યા ભૂદેવ સેવા સમીતી દ્વારા આયોજીત રાજકોટ…

ત્રિકોણબાગ કા રાજા 24માં વર્ષે રાજકોટમાં ગણેશ મહોત્સવનો આજે અંતિમ દિવસ છે ત્યારે આજે ગુરૂવારે સાંજે 5.30 કલાકે સત્યનારાયણ ભગવાનની કથા અને રાત્રે 8.30 વાગ્યે જાહેર…

કોલેજમાં સવાર-સાંજ મહાઆરતી-મહા પ્રસાદ સાથોસાથ મોદક સ્પર્ધા, પુશઅપ સ્પર્ધા અને પાણીપુરી સ્પર્ધામાં બહોળી સંખ્યામાં વિધાર્થીઓએ ભાગ લીધો: અગલે બરસ જલ્દી આનાના નાદ સાથે કાલે બાપાનું વિસર્જન…