Browsing: Ganeshotsav

Amid

ઈદગાહ મેદાનની યથાસ્થિતિ જાળવવાની રહેશે: સુપ્રીમ કોર્ટ કર્ણાટકના પાટનગર બેંગલુરુમાં ઈદગાહ મેદાનમાં ગણેશપૂજાને લઈને સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ઈદગાહ…

મુંબઇથી ખાસ કારીગરો દ્વારા લાલ બાગ કા રાજાની પ્રતિકૃતિ બનાવાઇ: સીલીંગ ડેકોરેશનથી રોશનીનો થશે ઝગમગાટ: રોજ અવનવા ફ્લેવરમાં લાડુની પ્રસાદી: હજ્જારો ભાવિકો યોજાનાર ઉત્સવોમાં જોડાશે વિઘ્નહર્તા…

કાલથી શહેરમાં સતત 10 દિવસ વિઘ્નહર્તા ગણેશજીના ધર્મોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે પર્યાવરણ બચાવ સંદર્ભે લોકો ખૂબ જ જાગૃત થયા છે. મોટાભાગના લોકો હવે ઇકો…

બે વર્ષ બાદ સાર્વજનિક ગણેશ મહોત્સવમાં ભાવિકો કરશે દુંદાળા દેવની આરાધના: કાલે શુભ મુહુર્ત વિઘ્નહર્તાની કરાશે સ્થાપના આ વર્ષ 11 ના બદલે 10 દિવસે બાપ્પાને અપાશે…

સોમનાથમાં મુર્તિના ઘડવૈયાઓના ડેરા તંબુ… ગણેશોત્સવ પૂર્વે દુંદાળા દેવની મૂર્તિને આખરી ઓપ અમે સરકારના નિયમ મુજબ 700 જેટ;લી ગણેશની મૂર્તિઓ બનાવી છે: મૂર્તિકલાકાર ગીરધર મારવાડી આગામી…

રાષ્ટ્રીય કામધેનુ આયોગની પહેલ સ્કીલ ઇન્ડિયા, ગ્રીન ઇન્ડિયા, અભિયાન દ્વારા પર્યાવરણને ફાયદો  થશે રાષ્ટ્રીય કામધેનું આયોગ દ્વારા દેશમાં આ વર્ષે ગાયના ગોબરમાંથી બનાવવામાં આવેલ ઇકો ફેન્ડલી…