Browsing: GIR SOMNATH

સોમનાથ ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના સાગરકાંઠે આવેલું ભવ્ય મંદિર છે. ભગવાન શિવના ૧૨ પવિત્ર જ્યોતિર્લિંગમાનું પ્રથમ જ્યોતિર્લિગ અહીં સોમનાથમાં છે. સોમનાથનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ થયો છે. મંદિરની ખ્યાતિથી લલચાઈને લુંટ તથા ધર્માંતરણ કરવાને ઈરાદે આવેલા અનેક…

રાજ્ય સરકાર દ્રારા સમાજના છેવાડે વસતા ગરીબ લોકોના બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે પ્રયત્નશીલ છે, વિધાર્થીઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે. ગીર…

ઉના તાલુકાના ચાંચકવડ ગામે સરકારી શાળાની પાછળની બાજુ સર્વે નં. ૮૩/૨ સરકારીમાં કાયદેસરના નામે બિન કાયદેસર ખનીજ ખનન થતુ હોવાની સચોટ બાતમી મળતા ઉના પોલીસ દ્વારા…

મિશન નિરામયા ૧૦૦ દિવસમાં મચ્છરજન્ય, ડેંગ્યુ, મેલેરીયા, ચિકનગુનીયા રોગોનો આંક ૫૦ ટકા કરાશે ગીર-સોમનાથ જિલ્લાનાં આરોગ્ય વિભાગે મચ્છરજન્ય ડેંગ્યુ, મેલેરીયા, ચિકનગુનીયા જેવા રોગો પર કાબુ મેળવવાં…

કેન્દ્ર સરકાર દ્વારા દર્દીઓને દર માસે આપવામાં આવતી રૂ.૫૦૦ની આર્થિક સહાય રૂ.૩૦ લાખની કિંમતના સીબીએનએઅટી મશીન દ્વારા ટી.બી.નું નિદાન ગીર સોમનાથ જિલ્લામાં આરોગ્ય વિભાગનાં જિલ્લા ક્ષય…

ગીર-સોમનાથ જિલ્લામાં ૯૪૧ સ્થળોએ યોગ દિવસની ઉજવણીમાં ૩.૨૫ લાખ લોકો જોડાયા ગીર-સોમનાથ જિલ્લામાં પાંચમા વિશ્વ યોગ દિવસની સવારનાં ખુશનુમાં વાતાવરણમાં શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન…

આરોગ્ય તંત્રએ સતત ખડેપગે રહીને 567 લોકોને આરોગ્ય સેવા પૂરી પાડી વાયુ વાવાઝોડાની આગાહી અને ચાલુ વરસાદ પવન દરમ્યાન આરોગ્ય વિષયક અગમચેતીનાં ભાગરૂપે ગીર-સોમનાથ જિલ્લાનાં આરોગ્ય…

કોસ્ટગાર્ડ સમુદ્રમાંથી શંકાસ્પદ હાલતમાં 2 જહાજ સિલ કરેલી હાલતમાં મળી આવતા તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ બંને જહાજ ઈરાનના હોવાનું અનુમાન લગાવવામાં આવી…

ઉનાનો યુવાન નરેન્દ્ર સોરઠીયા વિશ્ર્વભરના ચલણી નોટો સીકકાનો શોખીન વ્યકિત ભારતીય સંસ્કૃતિના સીકકા તેની ફરજ આવે છે. નરેન્દ્ર સોરઠીયા પાસે અનેક દેશોનાં સીકકાઓ પણ જોવા મળે…

ગીર સોમનાથ જિલ્લામાં તા.૧૦ જૂનના રોજ મુખ્યમંત્રી રૂપાણીના પ્રવાસ અંગે જિલ્લા કલેકટર કચેરી ઈણાજ ખાતે કલેકટર અજય પ્રકાશના અધ્યક્ષતામાં બેઠક યોજાઈ. આગામી ૧૦ જૂનના રોજ મુખ્યમંત્રી…