Browsing: GIR SOMNATH

ગીર-સોમનાથ જિલ્લાના યુવાનો, વિદ્યાર્થીઓ અને ૪૦ વર્ષથી વધુ ઉંમરના ભાઈઓ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતમાં ખેલ મહાકુંભની શરૂઆત…

મહીલા અનામત હોવાથી ઉષાબેન લકકડ ને પ્રમુખ તરીકે વરણી.ઉષાબેન લકકડ ને મળ્યા 14 મતો જયારે સામે વિરોધ પક્ષ ને મળ્યા 7 મત.તાલાલા નગરપાલિકા ફરી ભાજપે કબ્જે…

ઉનાના કોબ ગામની સીમમાં ગેરકાયદેસર જીંગા ઉછેર કેન્દ્ર  કોબ ગામના પંચાયત તથા ગ્રામજનો દ્વારા ઘણા વર્ષોથી લડત ચલાવી રહ્યાં છે . તાલુકા, જીલ્લા તથા ગાંઘીનગર સુઘી…

ઉના ઠેર ઠેર ગણપતિજીની સ્થાપના કરવામાં આવી છે. તેમજ મહોરમનો તહેવાર સાથે હોવાને કારણે પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. ગણપતિ મહોત્સવ અને મહોરમનો…

ગીર સોમનાથ ના ધામળેજ બંદર નજીક મહાકાય વ્હેલ શાર્ક ની મૃતદેહ તણાઇ આવ્યો.વન વિભાગે પીએમ કરી તપાસ નો ધમધમાટ શરૂ કર્યો. સમુદ્રની સોંથી મોટી અને મહાકાય…

પ્રખ્યાત કથાકાર શ્રી  મોરારીબાપુ અને અમેઠીના મહારાજા અને એમ.પી  શ્રી સંજયસિંહજી  એ શ્રી સોમનાથ મહાદેવના દર્શન ,જળાભિષેક કરી  મહાદેવને શીશ ઝુકાવી  આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી…

નાયબ કલેકટરને રોષપૂર્ણ આવેદન: ચાર દિવસમાં ઝીંગા ફાર્મ બંધ નહીં થાય તો જનતા રેડ કરી તોડી પડાશે ઉના તાલુકાનાં દરિયાકાંઠા નજીકનાં કોલ ગામની સીમને અડીને આવેલી…

શ્રી સોમનાથ મંદિર ખાતે આજે શ્રાવણના અંતિમ દિવસે માનવ મહેરામણ મહાદેવના શરણે ધન્ય થવા માટે ઉમટી પડેલ. આજની પ્રાત:આરતીમાં કર્ણાટક ગવર્નર વજુભાઇ વાળા પણ પરિવાર સાથે…

શ્રી સોમનાથ મહાદેવના સાનિઘ્યે શ્રાવણના છેલ્લા દિવસોમાં મહાદેવની કૃપા પ્રાપ્તી માટે માનવ મહેરામણ ઉમટીપડે છે. આજ રોજ ૫૧ કિલો શ્વેત પુષ્પ શૃંગાર કરવામાં આવ્યો, શ્વેત શૃંગારમાં…

સાંસદ રાજેશ ચુડાસમાંના હસ્તે ઉદઘાટન સોમનાથમાં પ્રતિવર્ષમાં એક કરોડથી વધુ યાત્રીઓ દેશ વિદેશથી આવતા હોય છે. જેઓ સોમનાથ મહાદેવની સાથે અન્ય ધાર્મિક મંદિરોથી માહિતગાર થાય તેમજ…