Abtak Media Google News

ઉના ઠેર ઠેર ગણપતિજીની સ્થાપના કરવામાં આવી છે. તેમજ મહોરમનો તહેવાર સાથે હોવાને કારણે પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી.

Advertisement

ગણપતિ મહોત્સવ અને મહોરમનો તહેવાર સાથે હોવાથી ઉના પોલીસ સ્ટેશન ખાતે પી.આઇ. ખાંભલાના અઘ્યક્ષ સ્થાને શાંતિ સમીતીની બેઠક યોજવામાં આવી હતી.

જેમાં નગરપાલિકાના ઉપપ્રમુખ રાધે, મિતેશ શાહ, યુસુફ નવકકલ, રસિક ચાવડા, ચિંતન ગઠીયા સહીતના આગેવાનોએ હાજરી પી.આઇ.ે બન્ને પ્રોસેસનમાં પુરતો સહકાર આપવા તથા કોઇપણ તકલીફ હોય તો જાણ કરવા સુચના આપવામાં આવી હતી. આ ઉપરાંત મીટીંગ દરમિયાન શહેરમાં ટ્રાફીક પ્રશ્ર્ન હલ કરવા ચર્ચા કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.