પ્રખ્યાત કથાકાર શ્રી મોરારીબાપુ અને અમેઠીના મહારાજા અને એમ.પી શ્રી સંજયસિંહજી એ શ્રી સોમનાથ મહાદેવના દર્શન ,જળાભિષેક કરી મહાદેવને શીશ ઝુકાવી આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી .શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર દ્વારા કથાકાર શ્રી મોરારી બાપુ અને અમેઠીના મહારાજા અને એમ.પી શ્રી સંજયસિંહજી નું સન્માન સાલ ઓઢાડી શ્રી સોમનાથ મહાદેવનું સ્મ્રુતિ ચિહ્ન આપી સન્માન કરવામાં આવેલ.
Trending
- EXCLUSIVE : રાજકોટમાં લાયસન્સ કૌભાંડનું ભૂત ધુણ્યું : ડ્રાયવિંગ ટેસ્ટ આપ્યા વિના લાયસન્સ કાઢી આપવાનો દાવો
- ‘ઇમોશનલ ઈટિંગ’ શરીરને રોગોનું ઘર બનાવી શકે છે
- સૌરાષ્ટ્રભરના નાના-મોટો પ્રોપર્ટી ક્ધસલ્ટન્ટોને એક પ્લેટફોર્મ પર લાવવાનો ઉદેશ્ય: કેતન મહેતા
- મજબૂરીથી ભિક્ષાવૃત્તિ કરનાર દીકરીને ભણી ગણીને પગભર થવા ની “મહેચ્છા”
- બહુમાળીમાં જાતિના દાખલા માટે વધારાના ત્રણ ટેબલ અને કોમ્પ્યુટર મુકાયા
- ટૂંક સમયમાં લોન્ચ થશે નવી itel સ્માર્ટવોચ યુનિકોર્ન, જેને ગળામાં નેકલેસની જેમ પહેરી શકાશે
- EDએ કેજરીવાલ અને AAP વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી
- રાજકોટ કેન્સર સોસાયટીમાં બાળકોમાં થતાં કેન્સરની રાહત દરે અપાતી સારવાર