Abtak Media Google News

પ્રખ્યાત કથાકાર શ્રી  મોરારીબાપુ અને અમેઠીના મહારાજા અને એમ.પી  શ્રી સંજયસિંહજી  એ શ્રી સોમનાથ મહાદેવના દર્શન ,જળાભિષેક કરી  મહાદેવને શીશ ઝુકાવી  આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી .શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર  દ્વારા  કથાકાર શ્રી મોરારી બાપુ અને અમેઠીના મહારાજા અને એમ.પી શ્રી સંજયસિંહજી નું  સન્માન સાલ ઓઢાડી  શ્રી સોમનાથ મહાદેવનું સ્મ્રુતિ ચિહ્ન આપી સન્માન કરવામાં આવેલ.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.