Browsing: gir

વેરાવળમાં ૬ ઇંચ, તાલાલામાં ૪ ઇંચ, કોડિનારમાં સાડા ત્રણ ઇંચ, ગીર ગઢડામાં ૩ ઇંચ અને ઉનામાં ૧ ઇંચ વરસાદ: આજે પણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી …

લાઈફ સાયન્સિસ ભવનની ટીમ ગિરનારમાં રિસર્ચ કરી રહી હતી ત્યારે મળી આવ્યો યુટ્રિક્યુલેરિયા જનાર્થનામી નામનો અબતક, દર્શન જોષી, જૂનાગઢ ગુજરાત અદભૂત જીવ સૃષ્ટિથી ભરેલુ રાજ્ય છે.…

ગીર-સોમનાથ, જયેશ પરમાર ગીર સોમનાથમાં દરરોજ મોટો સંખ્યામાં લોકો ઉમટે છે. અહી સ્થિત બાર જ્યોતિર્લીંગમાંના પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથ દાદાના દર્શન કરવા તેમજ પવિત્ર ત્રિવેણી મહાસંગમ ખાતે…

એશિયાની શાન સોરઠના સાવજના જતન-સંવર્ધન-જનજીવનમાં સ્વીકૃતિ અંગેની જાગરૂકતા કેળવવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું આહવાન રાજ્યમાં પાંચ વર્ષમાં સિંહની સંખ્યામાં ર9 ટકાની વૃદ્ધિ-રાજ્યમાં સિંહ વધીને 674 થયા મુખ્યમંત્રી …

મનુ કવાડ, ગીર ગઢડા આજે આપણે આ જ સ્થળ વિષે વાત કરવાના છીએ જે ગુજરાતના ગાઢ જંગલની વચ્ચે આવેલું છે આ સ્થળ છે  ગીરની અંદર આવેલી…

ગીર ગઢડા- મનુ કવાડ: ગીર ગઢડા તાલુકાના ગીર જંગલમાં આવેલ જસાધાર ચેક પોસ્ટની બાજુમાં 200 વર્ષ જૂનું પૌરાણિક સોનબાઇમાનું મંદિર આવેલ છે. પરંતુ જશાધાર ચેક પોસ્ટથી…

ગીર ગઢડા-મનુ કવાડ: ગીર ગઢડા તાલુકાના જશાધાર, ધ્રોકડવા ગામની નજીક આવેલું અતિ પૌરાણિક અનેzહિન્દુઓની આસ્થાનું પ્રતીક એવા માં સોનબાઇ માતાજીના મંદિર આ વિસ્તારમાં જંગલ માં આવેલું…

સોરઠ પંથકમાં સિંહોની સલામતીની સંગીન વ્યવસ્થા, રોગચાળાથી સુરક્ષિત રાખવાના સંઘન પ્રયાસો ગુજરાતમાં સિંહોની પરિસ્થિતિ ચિંતાજનક હોવાની વ્યાપક ચર્ચાઓનો પડઘો વિધાનસભામાં પણ પડ્યો હતો. ગુજરાતમાં 15 દિવસમાં…

રાજ્યમાં સિંહોની વસતી 700ને પાર પહોંચી ગત વર્ષે સિંહોની સંખ્યા હતી 674 વસતી વૃદ્ધિ મુખ્યત્વે અભ્યારણ્યોના બહારના ક્ષેત્રમાં થઈ ગુજરાતમાં સિંહની સંખ્યામાં 6થી 8 ટકાનો વધારો થતાં…

જાબુથાળા નેશમાં પહોચેલા મામલતદારને અમીનાબેન માથે હાથ મૂકી કહ્યું, આલા-તાલા સૌનું ભલુ કરે મેંદરડાથી ઇટાળી થઇ ગીર જંગલના ડેડકડી વિસ્તારમાં પ્રવેશતા પાંચેક કિલોમીટરના અંતરે જંગલની વચ્ચે…