Browsing: gondal

અક્ષરદેરી, ગોંડલને ૧૫૦ વર્ષ પૂર્ણ થતા છેલ્લા ૭ દિવસથી ચાલી રહેલા અક્ષરદેરી સાર્ધ શતાબ્દી મહોત્સવમાં લાખો ભાવિક ભકતજનોએ લાભ પ્રાપ્ત કર્યો હતો અને હજુ ૪ દિવસ…

ગોંડલમાં પૂ.મહંત સ્વામીના હસ્તે ૪૦ યુવાનોએ દિક્ષા ગ્રહણ કરી: અક્ષરદેરી સાર્ધ શતાબ્દી મહોત્સવમાં માતા-પિતાની ઉપસ્થિતિમાં ૫ યુવાનોએ ભાગવતી અને ૩૫ યુવાનોએ પાર્ષદી દીક્ષા અંગીકાર કરી ત્યાગાશ્રમ…

અક્ષર દેરી સાર્ધ શતાબ્દી નિમિત્તે ૩૦મી સુધી ચાલશે રક્તદાન યજ્ઞ: ૬ એમ્બ્યુલન્સ તૈનાત ગોંડલ ખાતે અક્ષરદેરી સાર્ધ શતાબ્દી મહોત્સવ નિમિતે વિવિધ સેવાકીય પ્રવૃતિઓની સરવાણી વહાવવામાં આવી…

૨૦૦  એકરની ભૂમિ પર ફેલાયેલું સ્વામીનારાણય નગર મહોત્સવનું મુખ્ય સ્થળ છ. આ સ્વામીનારાયણ નગરમાં સ્થિત અનેક સંસ્કારપ્રેરક પ્રદર્શનખંડો મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહેશે. ૬ વિવિધ પ્રદર્શનખંડોમાં મહાપુરુષોના…

ભગવાન સ્વામિનારાયણના આધ્યાત્મિક અનુગામી અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના મહિમાવંત સ્મૃતિ તીર્થ શ્રી અક્ષર દેરી 150મી જયંતી અક્ષરદેરી સાર્ઘ શતાબ્દી મહોત્સવની ઉજવણીમાં સોમવારના ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી સાંજે…

૧૧ દિવસીય ભવ્ય કાર્યક્રમોમાં સાંજે અક્ષરદેશી લાઇટ એન્ડ સાઉન્ડ શોનું ઉદ્ધાટન થશે ગોંડલ ખાતે વિશ્ર્વ વિખ્યાત તીર્થધામ અક્ષરદેશીના સાર્ધ શતાબ્દી મહોત્સવનો આજથી દબદબાભેર પ્રારંભ થવા જઇ…

ભરચક ધાર્મિક કાર્યક્રમો યોજાશે: દરરોજ ભાવિકોનું મહેરામણ ઉમટશે અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીનાં અત્યેષ્ટિવિધિનાં સ્થળ પર નિર્મિત સ્મારક અક્ષર દેરીને ૧૫૦ વર્ષ પૂર્ણ થયા નિમિતે ૧૧ દિવસીય…

૧૧ દિવસ સુધી ચાલનાર ધર્મોત્સવમાં દેશ-વિદેશના લાખો હરિભક્તો ઉમટશે: ૩૨ સેવા વિભાગો રાઉન્ડ ધ કલોક કાર્યરત. વિશ્વવિખ્યાત ર્તીધામ અક્ષરમંદિર ગોંડલ સ્તિ અક્ષર દેરીના સાર્ધ સતાબ્દી મહોત્સવની…

૧૨ સત્સંગ મંડળના ૪૫૦થી વધુ હરિભકતોએ ગોંડલને ગોકળિયુ બનાવી દીધું: શનિવારથી સાર્ધ શતાબ્દી મહોત્સવનો આરંભ. બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોતમ સ્વામિનારાયણ સંસ્થા (બીએપીએસ) દ્વારા સમયે સમયે વિવિધ સામાજિક…

મકર સંક્રાંતિના પાવન અવસરે ભવ્ય શોભાયાત્રા નિકળશે, પરીવાર દીઠ એક મુઠી ખીચડી ઉઘરાવી મહાપ્રસાદ યોજાશે: પરસોતમ સોલંકી અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહેશે મકરસંક્રાંતિના દિવસે કોળી સમાજના ઈષ્ટદેવ…