Browsing: Gujaarat news | rajkot

આઈડીએફ અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા ડાયાબિટીસથી થતા આરોગ્યને વધતા જતા વધતા જતા જોખમો અને તેની સામે સારવાર અર્થે જાગૃકતા લાવવા વિશ્વભરમાં 14નવેમ્બરના દિવસને વર્લ્ડ ડાયાબિટીસ…

લંડનની ખ્યાતનામ હેમ્ટન કોલેજના વિદ્યાર્થીઓ ’મિસ્ટિક ગુજરાત ટુર ’દ્વારા ભારતના પ્રવાસ દરમ્યાન અમદાવાદ ગુરુકુલની મુલાકાતે આવતા ગુરુકુલના શાસ્ત્રી ભકતવત્સલદાસજી સ્વામી અને કુંજવિહારીદાસજી સ્વામીએ લંડનના વિદ્યાર્થીઓને કપાળે…

પીડીએમ કોલેજમાં બીએલઓ અને ઝોનલ ઓફિસરોને તાલિમ અપાઈ: ચુનાવ પાઠશાળામાં મતદાર જાગૃતિ અભિયાન પૂરજોશી ચલાવવાનો નિર્ધાર રાજકોટ શહેરની ૬૯, ૭૦ અને ૭૧ મામલતદાર કચેરી દ્વારા મત…

લાલ ફુગ્ગાની રેડરિબિન આકાશમાં તરતી મુકાઇ: જીલ્લા શિક્ષણાધિકારી કચેરીના સહકારથી તમામ શાળામાં જનજાગૃતિ રેડ રિબિન બનાવાય વિશ્ર્વ એઇડસ દિવસ નીમીતે જીલ્લા શિક્ષણાધિકારી કચેરીના સહકારથી એઇડસ પ્રિવેન્સન…

સ્વામિનારાયણ ગુરુકુલ ઢેબર રોડ દ્વારા રામનવમી નિમિત્તે પંચામૃત કાર્યક્રમ યોજાયો: છ દિવસ દરમિયાન અનેક ભક્તોએ અનુષ્ઠાન પાઠ, જપ, તપ અને વ્રત કર્યા: ૨૮મીએ બાળકોની તકેદારી વિશે…

Photo 1

ખ્યાતનામ લોક કલાકારો અભેસિંહ રાઠોડ, રાધાબેન વ્યાસ, પંકજ ભટ્ટ, ગંગારામ વાઘેલા લોકગીતો-ભજનોની રમઝટ બોલાવશે આઝાદીની લડતના અમર ક્રાંતિવીર ભગતસિંહ, સુખદેવ થાપર અને શિવરામ રાજગુરુને ૨૩ માર્ચ…

ભગવાન શિવનો અંશ મનાતા દશનામ ગોસ્વામી સમાજ દ્વારા સતત છઠ્ઠા વર્ષે શિવરથ યાત્રા વિવિધ ફલોટ અને શહીદોને શ્રઘ્ધાંજલીની સાથે શિવયાત્રાનો પ્રારંભ થશે દશનામ ગોસ્વામી સમાજ શિવરથ…

પૂ.વ્રજભૂષણલાલજી મહારાજના પ્રાગટય ઉત્સવ શતાબ્દિ વર્ષ ઉપલક્ષ્યે કાલથી ત્રિદિવસીય મહોત્સવમાં શાસ્ત્રી તુલસીદાસજી બાળલીલા કથાનું શ્રવણ કરાશે: અષ્ટાક્ષર મંત્રના સમુહ જાપ, રાસ-કિર્તન, વધાઈ-કિર્તન સહિતના આયોજનો: વૈષ્ણવ સૃષ્ટિને…

સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર ખાતે ડેન્ટલ કલિનીક ધરાવતા મહિલા તબીબે નવી પેઢીને પ્રેરણાદાયી ઉદાહરણ પુરુ પાડયું સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર ખાત ડેન્ટલ કિલનીક ધરાવતા ડો.ખુશ્બુબેન ડોડીયા સૌરાષ્ટ્રમાં પ્રથમ…

દુનિયાની સૌથી મોટી જનઆરોગ્ય યોજના રાંચી ખાતેથી લોંજ કરીને દેશના કરોડો લોકોની આરોગ્યની સુખાકારીની ચિંત કરવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈને ધારાસભ્ય ગોવિંદ પટેલે અભિનંદન પાઠવ્યા હતા. પટેલે…