- અંબાલાલની આગાહી સાચી ઠરી…રાજ્યમાં ઠેર ઠેર વરસાદની શરૂઆત
- તમે પણ આ ફળોને ફ્રિજમાં રાખવાની ભૂલ કરી રહ્યા છો..?
- આજના યુગમાં દુષ્કર્મ “ચિંતા” અને “ચિંતન”નો વિષય
- કોર્પોરેશનના સ્પે.સિટી એન્જિનિયર અલ્પના મિત્રાનું રાજીનામું
- ગ્લોબલ વોર્મિંગે હિટવેવની સાથે વરસાદની પેટર્નને પણ વધારી
- ચાબહાર પોર્ટ મેળવી ભારત એક કાંકરે અનેક લક્ષ્યો સિદ્ધ કરશે
- યુવા ભાજપ પ્રમુખ કિશન ટીલવાના ભાઈનું સાયલા-ચોટીલા હાઇવે પર માર્ગ અકસ્માતમાં મોત
- વી.વી.પી. કોલેજ દ્વારા કારકીર્દી ઘડતર સેમિનારમાં અપાયું સચોટ માર્ગદર્શન
Browsing: Gujarat | Amreli
વધાસીયા પરિવારનાં સુરાપુરા વીર પાતાદાદાનાં સ્થાનકે વિવિધ કાર્યક્રમો યોજાયા : ખોડધામનાં ચેરમેન નરેશ પટેલની ઉપસ્થિતિ સમસ્ત વધાસીયા પરિવારના સુરાપુરા પાતાદાદાનાં સાનિધ્યમાં અમરેલી જિલ્લાના વલારડી ગામ ખાતે…
રાજુલા, જાફરાબાદ, ખાંભા અને ઉના પંથકના લોકોનાં હિતાર્થે તાકિદે નિર્ણય લેવાની માંગ રાજુલા જનરલ હોસ્પિટલને સિવિલ હોસ્પિટલનો દરજજો આપવા રાજુલા, જાફરાબાદ ડોકટર એસો., ઈન્ડીયન મેડિકલ એસો,…
તા.૨૬ ઓગષ્ટના રોજ સવારના ૮ કલાકે રાજુલાના થોરડી જકાત નાકા પાસે આવેલ સન્યાસ આશ્રમમાં બળેવના પવિત્ર દિવસે સૌ બ્રહ્મ બંધુઓ સમુહમાં જનોઈ ધારણ કરવાનો કાર્યક્રમ રાખવામાં…
રાજુલાના ધોળીયા ડુંગરા વિસ્તારમાં રહેતા દુધરેજીયા હિરેનભાઈ ભુપતભાઈ (ઉ.વ.૧૯) નામના યુવાને કોઈ અગમ્ય કારણસર પોતાના મકાનમાં ગળેફાંસો ખાઈ પોતાની જીવન દોરીને ટુંકાવી દીધેલ છે. લોકોમાં એવી…
બગસરા પોલીસ સ્ટેશન વિસ્તારનાં સુડાવડ ગામે ગત તા.૧૪ના રોજ સગીર વયની છોકરીને ગોંડલ તા.દેરડી ગામના દીનેશ બચુ અધારીયાએ અપહરણ કરીલઈ ગયાની ફરિયાદ નોંધાયેલ છે. જે કેસને…
દિલ્હીના જંતરમંતર ખાતે દેશદ્રોહી તત્વોએ ભારતના સંવિધાનને સળગાવીને ભારતની એકતા અખંડિત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાના વિરોધમાં બગસરાના દલિત સમાજે મામલતદારને આવેદન પાઠવીને કડક કાર્યવાહી…
દામનગર શહેર ભાજપ આયોજિત અખંડ ભારત સ્મૃતિ દીને મશાલ રેલી યોજી જિલ્લા સાંસદ નારણભાઈ કાછડિયા સહિત જિલ્લા ભાજપ તાલુકા ભાજપ અગ્રણી સહિત સ્થાનિક સંગઠન ના તમામ…
રાજુલાના ત્રીજા એડી. સેસન્સ જજ એ.કે. શાહની કોર્ટમાં દોઢથી બે વર્ષ પહેલા પોતાની પત્નીની હત્યા કરવાના મામલે કેસ ચાલી જતાં આરોપી જેન્તી દાના નાયર ખાખજબાઇ વાળાને…
રાજુલા પોલીસ સ્ટેશનમાં ડીવાયએસપી માવાણી દ્વારા રાજુલા પોલીસ સ્ટેશન ખાતે લોક દરબાર યોજાયો હતો. જેમાં વિવિધ પ્રશ્ર્ને તેમજ કાયદો વ્યવસ્થાની સ્થિતિ વિશે માવાણી દ્વારા લોકો પાસેથી…
રાજુલા ખાંભા જાફરાબાદ તાલુકાના ખેડુતોનું એક વિશાળ સંમેલન રાજુલા માર્કેટીંગ યાર્ડમાં યોજાયેલ હતું જેમાં રાજુલા ખાંભા અને જાફરાબાદના ખેડુતોને તાજેતરમાં સરકાર દ્વારા પાક વિમામાં થયેલ અન્યાય…
© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.