Browsing: Gujarat news

હાઇકોર્ટે જામીન અરજીની સુનાવણી પુર્વે નોટિસ કાઢી સરકારનો જવાબ માગ્યો જામનગરના જામજોધપુર ખાતે ૧૯૯૦માં કસ્ટોડિયલ ડેથના કેસમાં જામનગર કોર્ટે પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ અને પી.એસ.આઇ. પ્રવિણસિંહ…

કપડા ધોવા ગયેલી બહેનોના મોતથી અરેરાટી મોરબી નજીક આવેલા ટીંબડી ગામના તળાવમાં કપડા ધોવા ગયેલી બે સગી બહેનોના ડૂબી જવાથી મોત થતા સમગ્ર પંથકમાં ગમગીની વ્યાપી…

ચકચારી નાની સિંચાઈ કૌભાંડમાં મલાઈ તારવનાર મંડળીના હોદેદારો અને રાજકીય આગેવાનો ભુગર્ભમાં ઉતરી ગયા !! હળવદ સહિત મોરબી જિલ્લાના ચકચારી નાની સિંચાઈ કૌભાંડમાં એક પછી એક…

જાફરાબાદના ભટ્ટવદર ગામ નજીક બનેલા બનાવની ભારે ગમગીની રાજુલા તાલુકાના રહેવાસી સગા સાળા બનેવીના માર્ગ અકસ્માતમાં મોત થતા ઘેરો શોક વ્યાપી જવા પામી હતી બંનેના મૃતદેહો…

વાજસુ ખાચરે વર્ષ ૧૮૦૧માં બંધાવેલા આ ગઢની હજુ સુધી એક કાંકરી પણ ખરી નથી: રોચક ઈતિહાસ ધરાવતા આ ગઢની ફરતે આવેલુ કુદરતી સૌદર્ય તેની શોભામાં અભિવૃધ્ધિ…

બંગાળની ખાડીમાં સાયકલોનિક સર્ક્યુલેશન સાથે મહારાષ્ટ્રથી કર્ણાટક સુધી ઓફશોર ટ્રફના કારણે રાજ્યમાં ભારે વરસાદની સંભાવના: સૌરાષ્ટ્રમાં ૨૮ અને ૨૯મીએ સાર્વત્રીક ભારે વરસાદની આગાહી સાર્વત્રીક અને અનરાધાર…

રાજકોટ જિલ્લાની ૨૫૪ ગ્રાન્ટેડ, ૪૩ સરકારી માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાના પ્રશ્નોનો સ્થળ પર જ થશે નિકાલ : ધોરાજી અને જામકંડોરણાની શાળાઓના પ્રશ્નો ઉકેલાયા રાજકોટ જિલ્લાની માધ્યમિક અને…

ગાંધી વિચારની પદયાત્રા બાદ પાલનપુર ખાતે વિશ્વશાંતિ સદભાવના યાત્રામાં પણ મનસુખ માંડવિયા જોડાશે ગાંધી ૧૫૦ નિમિત્તે દરેક સાંસદોને પદયાત્રા કરવાનો જે સંદેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપ્યો…

રાજકોટ ના નવા રિંગરોડ પર કન્ટેનર ડિવાઈડર પર ચડ્યું. આ બનાવ નવા રિંગરોડ પર સુઝુકીના શો રૂમ પાસે સર્જાયો હતો. ડ્રાઇવરનો સ્ટેરિંગપર કાબૂ ગુમાવત કન્ટેનર ડિવાઈડર…

ગુજરાતના નવનિયુક્ત માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આગામી તા. ૨૭,૨૮ જુલાઈના રોજ રાજકોટ પ્રવાસે છે. – માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તા. ૨૭ જુલાઈના રોજ મહર્ષિ દયાનંદ સ્મારક ટ્રસ્ટ…