- જામનગર : ઇટ્રાના ડાયરેક્ટર પદેથી ડૉ. અનુપ ઠાકરે ઓચિતું રાજીનામું આપતાં અનેક તર્ક વિતર્ક સર્જાયા
- જામજોધપુર : હોથીજી ખડબા ગામે કૂવામાં પડેલા અજગરનું વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરાયું
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક મળે,મિત્રોની મદદ મળી રહે, શુભ દિન.
- વિશ્વની આ સુંદર 5 જગ્યાઓ, જેના વિનાશનું કારણ છે કઈક આવું…
- International Tea Day: કઇ ચા કયા રાજ્યમાં સૌથી વધુ પ્રખ્યાત છે..!
- તંદુરસ્ત ત્વચા માટે જરૂરી છે કોલેજન,જાણો ફાયદા અને તેને વધારવાની રીત
- Go digit આઈપીઓનું આજનું એલોટમેન્ટ સ્ટેટસ
- લોધિકાના રાવકી ગામે ભગવાન બુદ્ધ અને બાબા સાહેબની પ્રતિમા હટાવાય
Browsing: Gujarat news
પડતર માંગણીઓ ન સ્વીકારાતા રોષની લાગણી મેડિકલ કોલેજમાં ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફને પડતર માંગણીઓ સ્વીકારવામાં ન આવતા હાલમાં નર્સિંગ સ્ટાફ દ્વારા વિરોધ પ્રદર્શન મેડિકલ કોલેજ સમક્ષ…
અપ્રમાણસર મિલ્કત અંગે નોંધાતો ગુનો: એસીબીના ઇતિહાસમાં સૌથી વધુ અપ્રમાણસર મિલ્કત મળી ગુજરાતમાં સૌથી પ્રથમ વધુ રૂ. ૩૦ કરોડ કરોડની અપ્રમાણસર મિલકત એન્ટિ કરપ્શન બ્યુરોએ ઝડપી…
CID ક્રાઈમના સાયબર સેલ દ્વારા ગુજરાત રાજ્યમાં સાયબર ક્રાઈમ રોકવા માટે ૪૫૦૦ વોલેન્ટિયર્સની નિમણૂંક કરી છે. આ વોલેન્ટિયર્સ રાજ્યના નાના શહેરોમા નાગરિકોમાં ઈ-ચિટિંગના ગુના સામે જનજાગૃતિ…
પ્રદેશ નિરીક્ષકોની ચાર ટીમો ચૂંટણી લડવા ઇચ્છુક કાર્યકરોને સાંભળશે:ભાજપ કાર્યાલય ખાતે વોર્ડ નં.૧, ૨, ૩ અને ૭, ભાવનગર રોડ સ્થિત પટેલવાડી ખાતે વોર્ડ નં ૪,૫,૬ અને…
જોધપુરમાં ભારત-ફ્રાન્સના ફાઇટર્સે દુશ્મનની એરસ્પેસમાં ઘૂસવાની પ્રેક્ટિસ કરી, ડમી મિસાઇલો પણ છોડી રાજસ્થાનના જોધપુરમાં આજે પહેલીવાર ભારતીય રાફેલે પ્રદર્શન કર્યું હતું. ભારત-ફ્રાન્સની એરફોર્સનો સંયુક્ત યુદ્ધભ્યાસ (જેઝર્ટ…
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.૨૩મીએ પશ્ર્ચિમ બંગાળની મુલાકાતે જશે અને નેતાજી સુભાષચંદ્ર બોઝની જયંતિએ યોજાયેલા વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. તા.૨૩મીએ નેતાજી બોઝની જયંતિને સરકારે પરાક્રમ દિવસ તરીકે…
૨૩ જાન્યુઆરીથી શરૂ થતી પરીક્ષામાં વોટ્સએપનો ઉપયોગ થશે: શિક્ષણ વિભાગ દ્વારા ૮૫૯૫૫૨૪૫૨૩ નંબર જાહેર કરાયો કોરોનાકાળમાં શિક્ષણ વિભાગે ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવાનુ શરૂ કર્યુ છે અને…
દેશ બદલ રહા હૈ, દેશ વિશ્ર્વ મેં ચમક રહા હૈ… ભારતની ટોચની સહકારી સંસ્થા ઈફકો હવે વિશ્ર્વની ટોચની સહકારી સંસ્થા બની છે. ઈન્ડિયન ફાર્મર્સ ફર્ટીલાઈઝર્સ કો.ઓ.લી.એ…
સ્કૂલમાં નક્કી કરાયેલા વિદ્યાર્થીઓની સંખ્યા સામે વધારાના કર્મચારી હશે તો તે જગ્યા રદ કરવામાં આવશે રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં વહિવટી કર્મચારીની નિમણૂંક બાબતે…
રામમંદિર નિર્માણ માટે દાનનો ધોધ વહી રહ્યો છે. ત્યારે આજ રોજ રાજકોટ ખાતે યોજાયેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાનમાં મુખ્યમંત્રી વિજયભાઈ…
© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.