Browsing: guru purnima
પ્રગટ ગુરુહરિ મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં અમદાવાદમાં હરિભકતોએ કરી ગુરૂવંદના ભારતીય સંસ્કૃતિમાં અષાઢી પૂર્ણિમાનો આજનો દિવસ ‘ગુરૂપૂર્ણિમા’ તરીકે પ્રસિદ્ધ છે. આ દિવસ ભગવાન વેદવ્યાસજીની સ્મૃતિરૂપે ઉજવવામાં આવે…
ગુરૂપૂર્ણિમા નિમિતે સરસ્વતીનું પુજન કરતા સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિ પ્રો.ગિરીશભાઇ ભીમાણી
આજે ગુરુપુર્ણીમાના પાવન અવસર પર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિસર ખાતે કુલપતિ પ્રોફે. ગિરીશભાઈ ભીમાણી ભાવવંદના કરી હતી.સૌપ્રથમ કુલપતિ પ્રોફે. ગિરીશભાઈ ભીમાણી આદ્યકુલગુરુ ડો. ડોલરરાય માંકડની પ્રતિમાને પુષ્પાંજલિ…
મહાભારતના રચયિતા કૃષ્ણ દ્વૈપાયન વ્યાસનો જન્મદિવસ એટ્લે ગુરુ પૂર્ણિમા. તેમણે એક વેદમાંથી ચાર વેદના વિભાગની રચના કરી હતી. આ કારણે તેમને વેદ વ્યાસ પણ કહેવામાં આવે…
ગુરૂ તારો પાર ન પાયો… : જે વ્યક્તિને પોતાના આધ્યાત્મ ગુરૂ ન હોય તે દક્ષિણામૂર્તિ શિવ કે શ્રીકૃષ્ણને ગુરૂ સ્થાપિત કરી શકે
ગુરૂ એ છે જે ભવસાગર પાર ઉતારે, એટલે કે સર્વોચ્ચ જ્ઞાનના પ્રકાશ સુધી લઈ જાય ગુરુ પૂર્ણિમા, આમ તો ગુરુપૂજન આપણી સંસ્કૃતિમાં એક દિવસનું જ ન…
હિતેશ રાવલ – સાબરકાંઠા ભક્તો દ્વારા પોતાની યથા શક્તિ પ્રમાણે મંદિરમાં દાન આપવામાં આવતું હોય છે. લોકો ધાર્મિક વિધિઓમા ફૂલ નહીં તો ફૂલની પાંખડી દાનમાં આપતા…
રાજકોટના સદગુરૂ આશ્રમ અને પાટડી ઉદાસી આશ્રમ સહિતના ધર્મસ્થાનો પર કાલે ઉજવાશે ગુરૂપૂર્ણિમા: રામકૃષ્ણ આશ્રમ, બગદાણા, પરબધામ, સતાધાર, ચોટીલા આપાગીગાનો ઓટલો, જામનગર આણંદા બાવા આશ્રમ સહિત…
વેદ વ્યાસ ભગવાને ભાગવતાદિ ગ્રંથોની રચના કરીને સંસ્કૃતિને જીવંત રાખી: માધવપ્રિયદાસજી સ્વામી
આ વરસે મહામારીના પ્રકોપથી લોકડાઉનને કારણે ગુરુુપૂર્ણિમા મહોત્સવ બંધ રાખેલ છે ત્યારે એસજીવીપી ગુરુકુલમાં, શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં, હરિભકતોની હાજરી વિના ઓન-લાઇન ગુરુુપૂર્ણિમા મહોત્સવ ઉજવાયો હતો.…
ગુરુ પૂર્ણિમા એટલે ગુરુ અને શિષ્યની અનોખો પવિત્ર આદાન પ્રદાનનો ગુરુ પ્રત્યે ઋણ ચૂકવવાનો દિવસ આ દિવસે ગુરૂની પુજાનું ખાસ મહત્વ છે. આપણા દેશમાં આ તહેવાર…
કોરોના ફેલાવવાની સંભાવનાના કારણે આ વર્ષે સર્વત્ર ગુરૂપૂર્ણિમાની ઉજવણી ધામધૂમપૂર્વક નહીં પરંતુ સાદાઈપૂર્વક થશે: શિષ્યો ઘરમાં જ સલામત રહીને સ્મરણ દ્વારા ગૂરૂપૂજન કરે તેવી ગૂરૂઓની લાગણી…
અરિહંત સિદ્ધ દોનો ખડે, કિસ કો લાગુ પાય, બલિહારી ઉપકારી અરિહંત કી, જિસને સિદ્ધ દિયે મિલાય.જૈન દશેનમાં ગુરુ દક્ષિણા એટલે કે શિષ્ય ગુરુને દક્ષિણારૂપે કાંઈ અપેણ…