Browsing: Health News

લીંબુ પાણી અને નારિયેળ પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ખાસ કરીને ઉનાળાની ઋતુમાં આ બંને ડ્રિંક્સનું વધુ સેવન કરવામાં આવે છે. આ…

‘અબતક’ના લોકપ્રિય કાર્યક્રમ ‘આયુર્વેદ આજે નહિ તો કયારે’માં  આયુર્વેદના નિષ્ણાંત ડો. રમેશ સાપરા સાથે ઉનાળાને લીધે ઝાડાની ફરીયાદ છે? તો તેના ઉપચાર સાથેની ચર્ચા અત્રે રજુ…

બ્રશ કરતી વખતે ઘણા લોકોના પેઢામાંથી લોહી નીકળવા લાગે છે. તેની પાછળ ઘણા કારણો હોઈ શકે છે, જેમ કે વિટામિન-સીની ઉણપ, બ્રશ કરતી વખતે પેઢામાં સોજો…

સવારે વહેલા જાગવું સ્વાસ્થ્ય માટે જ નહીં પણ ત્વચા માટે પણ ફાયદાકારક છે. સૂર્યના પ્રથમ કિરણોમાં વિટામિન-ડી પૂરતી માત્રામાં મળી આવે છે. જે આપણા શરીર અને…

પહેલા લોકો પાણીનો સંગ્રહ કરવા માટીના વાસણોનો ઉપયોગ કરતા હતા. તેનું કારણ એ પણ હતું કે માટીના વાસણમાં પાણી કુદરતી રીતે ઠંડુ રહે છે. તે  સમયે,…

આપણે વારંવાર નિયમિત ટેબલ સોલ્ટ વિશે સાંભળ્યું છે, જેનો રંગ સફેદ હોય છે?,શું તમે કાળા મીઠું તરીકે ઓળખાતા મીઠાના અન્ય પ્રકારને જાણો છો? કાળા મીઠાના ઘણા…

પાણી આપણા શરીર માટે કેટલું જરૂરી છે તે જાણવા છતાં ઘણા બધા લોકો પર્યાપ્ત પ્રમાણમાં પાણી પીતા નથી. આવશ્યક પ્રમાણમાં પાણી ન પીવાથી આપણા સ્વસ્થય પર…

ડીસીજીઆઈએ કોવેક્સિનના ઈમરજન્સી ઉપયોગ માટે આપી મંજૂરી કાલે વડાપ્રધાનની બેઠકમાં લેવાય શકે છે રસીકરણ અંગેનો નિર્ણય ભારતના અમુક રાજ્યોમાં સતત કોરોના વાયરસના કેસમાં વધારો જોવા મળી…

અબતક,રાજકોટ કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા જરૂરિયાતમંદ લોકોનેઆયુષ્માન ભારત અને માં અમૃતમ કાર્ડ અન્વયે આરોગ્ય સંબંધી સેવાઓ નિ:શુલ્ક પુરી પાડવામાં આવે  છે. આ યોજના અંતર્ગત નક્કી…

મૃત્યુદરમાંપણ ઘટાડો: વડોદરા-2, ભરૂચ અને પોરબંદરમાં 1-1 દર્દી ના મોત: 902 દર્દીઓએ આપી કોરોનાને મ્હાત: 3925 એક્ટિવ કેસ અબતક-રાજકોટ રાજ્યમાંથી હવે કોરોના ઉભી પૂંછડીએ ભાગતો દેખાઈ…