Browsing: hindu

દાન કર્મ એટલે શ્રેષ્ઠ કર્મ, જે વપરાશ નહિ વાવણી છે આપણા બધા જ ધર્મો અને ધર્મગ્રંથોમાં દશ ટકા દાન ક૨વું પિ૨વા૨ માટે જરૂ૨ી છે, એવી વાત…

કાલે ગીતા જયંતી માગશર શુદ અગીયારસ અને તા.૮-૧૨-૧૯ના રોજ કાલે ગીતા જયંતી છે. જીવનમા બધા જ દુ:ખોમાંથી છૂટવાનો અંતિમ ઉપાય એટલે ગીતા બધા જ દુ:ખોનું નિવારણ…

નિત્યાનંદે ઇકવાડોર પાસે ટાપુ ખરીદીને સનાતા હિન્દુ ધર્મીઓ માટે નવો કૈલાસ દેશ બનાવવા તજવીજ હાથ ધરી છે ભારતમાં પોતાને ઇશ્ર્વરીય અવતાર ગણાવી સ્વયંભુ દેવ જાહેર કરનાર…

નાથાબાપા ભગતને ભાવાંજલિ અર્પવા કરાયું સેવાકીય આયોજન પડધરી તાલુકાના દેપાળીયા ગામે અખંડ રામ નામ જપ મહાયજ્ઞ અંતર્ગત સાકેતધામ વાસી શ્રી રામનામ સાધક પરમ પૂજ્ય સંત  નાથાબાપા…

“હોંશિયાર અને અનુભવી અધિકારી સ્વભાવે ચીકણા વધુ હોય છે જેઓ અંધાધૂંધીના સમયે ચીકાસને કારણે ક્યારેય અવરોધરૂપ પણ બનતા હોય છે!” સંસારની ઘટમાળમાં સમયાંતરે કુદરત સર્જીત તો…

મેષ : મોટા ઔદ્યોગિક એકમથી લઈને નાના ઔદ્યોગિક એકમ સુધીના જાતકો માટે સુંદર સપ્તાહ. અગ્નિ તત્વને લઈ કોઈ વિધ્ન આવવાની સંભાવના. રંગ રસાયણના જથ્થાબંધ વ્યાપારના જાતકો…

જસદણ પંથકના વિખ્યાત તીર્થધાર્મ ઘેલા સોમનાથ મહાદેવ મંદીર ખાતે મહાદેવજીને પાર્વતીનો શણગાર કરાયો હતો રાજકોટ જીલ્લા કલેકટર દ્વારા ચાલતા આ મંદીરમાં યાત્રિકોને વિના મૂલ્યે ભોજન આપવામાં…

સૌરાષ્ટ્રના ગામો ગામ ગઇકાલે કારતક સુદ અગિયારને દેવ ઉઠી અગિયારસે તુલસી વિવાહનો પ્રસંગે તુલસી વિવાહનો પ્રસંગે ધામધુમથી ઉજવાયો હતો. તુલસી વિવાહમાં આયોજીત દરેક પ્રસંગોને ભાવિકોએ આનંદ…

સુપ્રીમ કોર્ટના અયોધ્યા કેસનો ચૂકાદાના પગલે દેશમાં કોમી એખલાસ જળવાય રહે તે માટે કેન્દ્ર સરકારે તમામ રાજયોની સરકારોને કડક સુરક્ષા વ્યવસ્થા કરવા તાકિદ કરી ભારતના રાજદ્વારી,…

દેશની વિવિધ મુસ્લિમ સંસ્થાઓનાં ૨૦ આગેવાનો દેશભરમાં પ્રવાસ કરીને ચૂકાદા બાદ શાંતિ જાળવી રાખવા તમામ ધર્મની સંસ્થાઓને અપીલ કરશે દેશમાં દાયકાઓથી રાજકીય સામાજીક અને ધાર્મિક રીતે…