Abtak Media Google News

જસદણ પંથકના વિખ્યાત તીર્થધાર્મ ઘેલા સોમનાથ મહાદેવ મંદીર ખાતે મહાદેવજીને પાર્વતીનો શણગાર કરાયો હતો રાજકોટ જીલ્લા કલેકટર દ્વારા ચાલતા આ મંદીરમાં યાત્રિકોને વિના મૂલ્યે ભોજન આપવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.