Browsing: hindu

કોમી એકતાનું અદભુત ઉદાહરણ મુસ્લિમ મહિલાએ સગર્ભાવસ્થા દરમિયાન હિન્દુ ધર્મ સંસ્કૃતિનો અભ્યાસ કર્યો પુત્રના જન્મથી અમને નવું જીવન મળ્યું: આર્મીમેન ગજેન્દ્રસિંહ, શ્રઘ્ધા હોસ્પિટલ ખાતે વ્યંધત્વ નિવારણની…

અધિક આસોનો ૧૭ સપ્ટેમ્બરથી પ્રારંભ હિન્દુ સંસ્કૃતિમાં પુરુષોત્તમ માસનો ખૂબ જ મહિમા રહ્યો છે. આ માસ દરમિયાન ભક્તિ કિર્તનનો, દાન, પુણ્ય અને વ્રત કરવાની પંરપરા છે.…

શિવને પ્રસન્ન કરવા શ્રાવણ માસ એમ પિતૃઓના ઋણમાંથી મુકત થવા ભાદરવામાં શ્રાઘ્ધ કરવું જોઇએ ;અઢારે પુરાણમાં પિતૃ પૂજન તર્પણ અને સમર્પણનો મહિમા બતાવાયો છે. આપણા હિન્દુ…

શ્રાવણ વદ છઠ્ઠને સોમવાર તા.૧૦ના દિવસે છઠ્ઠતિથિ સવારે ૬.૪૪ સુધી છે. આથી આ દિવસે શિતળા સાતમ મનાવામાં આવશે. જયોતિષ તથા પંચાગના નિયમ પ્રમાણે આ દિવસે શિતળા…

શ્રાવણ માસ ભગવાન શિવનો પ્રિય મહિનો માનવમાં આવે છે આ માસમાં હિન્દુ શાસ્ત્ર પ્રમાણે મોટા ભાગના વ્રત આવે છે. નાગ પાંચમ પણ આ માસમાં આવે છે.…

ગુજરાતની સ્થાનિક ચૂંટણી પહેલા ભાજપ-કોંગ્રેસ સાવધાન દિલ્હીના તોફાનોમાં ધર્મ ઝનૂની કોમ દ્વારા આચરાયેલી હિંસા ગુજરાત સુધી ન પહોંચે તેવી તકેદારી રાખવી જરૂરી: સીએએના વિરોધના નામે બહુમતિઓ…

હિન્દુધર્મ પ્રમાણે મનુષ્યના ભલા માટે કરવામાં આવતી વિવિધ કે ધાર્મિક રિવાજો એટલે સંસ્કાર બાળક ગર્ભહોય ત્યાંથી શરૂ કરીને અવસાન પછી પરલોકમાં જાય ત્યાં સુધીના તેને સુખી…

હિન્દુઓનું નવું વર્ષ એટલે દિવાળીનો બીજો દિવસ એટલે કે પડવો, નૂતનવર્ષની શરુઆતએ તીથી મુજબ આસો વદ અમાસનો બીજો દિવસ કાર્તિક માસનો પ્રથમ દિવસ કાર્તિક સુદ એકમ…

તાજેતરમાં કેન્દ્રની મોદી સરકારે નાગરિકતા સુધારા બિલને સંસદમાં રજૂ કરીને બહુમતિથી કાયદો બનાવ્યો છે. આ કાયદાની જોગવાઈ અનુસાર ૩૧ ડિસેમ્બર ૨૦૧૪ પહેલાથી ભારતમાં શરણ લઈ રહેલા…