Browsing: hindu

કબીર, ગૂરૂનાનક જેવા ભગવાનત્વ પામેલા સંતો અને માનવેશ્ર્વર સમા મહાત્મા ગાંધીનું તપ નહિ ફળે? રામ મંદિરના મુદ્દે ચૂકાદા પછી શું ભારતની વર્તમાન સમસ્યાઓ પૈકીની એક અયોધ્યામાં…

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસની બેન્ચ નિયત સમય મર્યાદા કરતા એક દિવસ પહેલા આજે સુનાવણી પૂર્ણ કરશે: ચાર હિન્દુ પક્ષકારોને ૪૫-૪૫ મિનિટો જ્યારે મુસ્લિમ પક્ષકારોને દલીલો એક…

જિલ્લા કલેકટર આયોજીત ઓપન હાઉસમાં બિનખેતીના ૨૫ અને પ્રીમિયમના ૧ સહિત કુલ ૪૧ હુકમોનું લાભાર્થીઓને વિતરણ જિલ્લા કલેકટર રેમ્યા મોહન દ્વારા ગઈકાલે જિલ્લા સેવા સદન ખાતે…

જામનગરમાં ચાલતી રામકથાના પાંચમાં દિવસે કથા શ્રવણ માટે શ્રોતા ઉમટ્યા જામનગર-દ્વારકા હાઇવે પર એરપોર્ટ નજીક આવેલા રામકથાના પંડાળમાં મોરારીબાપુની રામકથામાં માનવ મહેરામણ ઉમટી પડયા છે. માનસ ક્ષમા…

સતયુગમાં આ નગર ખેડબ્રહ્મા બ્રહ્મપુર દ્વાપરયુગમાં ત્રબકપુર અને કળયુગમાં બ્રહ્મખેટક તરીકે ઓળખાયું છે. શિવજીના લગ્નમાં સાવિત્રી દેવીના રૂપથી ક્ષણિક મોહભંગ થયેલા બ્રહ્માજીએ પાપ મુક્ત થવા માટે…

હિંદુ ધર્મનો ઈતિહાસ એ ભૂતકાળથી જ ભવ્ય છે અને તેને વરસો પણ બહુજ ગૌરવપૂર્ણ છે, હિંદુ ધર્મનાં સૌથી પહેલાં અવશેષો નૂતન પાષાણ યુગ તથા પૂર્વકાલીન હડપ્પા…

ગુજરાત રાજયમાં અને આખા ભારત દેશની કુલ વસ્તીમાં હિન્દુઓની સંખ્યા ઘણી છે. તેની સામે અન્ય ધર્મની ગણતરી કરતાં ઓછાં સંપ્રદાયનાં લોકોની જન સંખ્યા વસવાટ કરે છે.…

પીપળો એ હિન્દૂ ધર્મનું એક ધાર્મિક વૃક્ષ છે. પીપળો વિષ્ણુને પ્રિય મનાય છે. વિષ્ણુ ભગવાન દેવોના કલ્યાણ માટે પીપળા રૂપે પ્રકટ થયા એમ માનવામાં આવે છે.…

સનાતન ધર્મનાં વિવિધ સંસ્કારોનું એક એટલે કાંડુ બાંધવું કોઇપણ શુભ કાર્યના પ્રારંભમાં હવન કરવા સમયે અથવા કોઇ વિશેષ પૂજા દરમિયાન હિન્દુ ધર્મમાં હાથના કાંડા પર લાલ…