- પશ્ચિમી દેશોનો ડાયમંડ સર્ટિફિકેટ અને કાર્બન ટેક્સનો નિયમ ભારતને નડશે!
- પેટાળમાંથી વધુમાં વધુ ખનીજો ઉલેચવા નવી નીતિ લાગુ કરાશે
- ભારત ચીની કંપનીઓના રોકાણને મંજૂરી આપશે પણ ફૂંકી ફૂંકીને!
- ઓછું મતદાન ચિંતાની વાત નથી, અમને રેકોર્ડબ્રેક બેઠકો જ મળશે : અમિત શાહનો દાવો
- Googleએ 200 જેટલા કર્મચારીઓને કર્યા નવરા!
- ચારધામ યાત્રા પહેલા હિમવર્ષા: ચાંદીની જેમ ચમક્યા બદ્રીનાથ ધામના શિખરો
- એકલા મુસાફરી કરતી વખતે આ ભૂલો ન કરો
- લોકતંત્રનો ભાગ્યવિધાતા “મતદાતા”
Browsing: Jamkandorana
વિવિધ સમાજના લોકો ભારતીય સંસ્કૃતિની પરંપરાગત વેશભૂષામાં માનવ મહેરામણ ઉમટશે આપણા ગુજરાતના પનોતા પુત્ર અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી 11 ઓક્ટોબરના રોજ રાજકોટ જીલ્લાના જામકંડોરણાના ખાતે વિશાળ…
સર્વે કારખાનેદારોને હાજરી આપવા જેતપુર ડાંઇગ એન્ડ પ્રિન્ટીંગ એસોસીએશન તરફથી પ્રમુખ જયઁતિભાઇ રામોલીયાનું આહવા ગુજરાતના પનોતાપુત્ર, માઁ ભારતીની આન, બાન અને શાન તથા વૈશ્વિક શક્તિશાળી નેતા…
શાપર-વેરાવળમાં પરપ્રાંતિય શ્રમજીવી વચ્ચે થયેલા ઝઘડાના કારણે બોથડ પદાર્થ મારી ઢીમ ઢાળી દીધું જામકંડરોણા તાલુકાના રામપર ગામે પરપ્રાંતિય દંપત્તી વચ્ચે મજુરી કામ બાબતે થયેલા ઝઘડાના કારણે…
40 વિઘામાં વિશાળ ડોમ ઉભો કરાશે દોઢ લાખ લોકોના ભોજનની વ્યવસ્થા સૌરાષ્ટ્રના એક સમયના કદાવર ખેડૂત નેતા સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયાની જન્મભુમિ અને કર્મભુમિ જામકંડોરણા ખાતે આગામી…
ઘર કંકાસના કારણે પતિ અને દિયરે માથામાં બોથડ પદાર્થ ફટકારી મોતને ઘાટ ઉતારાયાની શંકાના દાયરામાં જામકંડોરણા તાલુકાના સોળવદર ગામની પરપ્રાંતિય પરિણીતાનો માથામાં ઇજાગ્રસ્ત હાલતમાં વાડીમાંથી મૃતદેહ…
સમાજ સંગઠન અને ભંડોળ માટે તાલુકાભરમાં જયોતિયાત્રા-શસ્ત્ર પુજનનું આયોજન જામકંડોરણાના રાજપુત ક્ષત્રીય સમાજના ભવ્ય સમાજ ભવન નિર્માણનું કાર્ય વેગવાન બન્યું છે. આજે ‘અબતક’ ની મુલાકાતે આવેલા…
રૂ. 1.68 લાખની રોકડ સાથે 31 પત્તાપ્રેમી ઝડપાયા રાજકોટ જીલ્લામાં શ્રાવણીયા જુગારની મોસમ ખીલી છે ત્યારે કોટડાસાંગાણીના રામોડ ગામે જેતપુરના ખારચીયા અને પેઢલા ગામે મોટી પાનેલી…
રૂ. 79 હજારની રોકડ સાથે 16 શકુની ઝડપાયા જામ કંડોરણાના રાયડી ગામે વાડીમાં અને ગોંડલ તાલુકાના નવાગામમાં પોલીસે જુગારના દરોડો પાડી જુગાર રમતા 16 શકુનીને રૂ.79…
સતત વરસાદ પડતા ચિત્રવાડ અને ખીરસરા ગામ ને જોડતો પુલ ધરાશયી થતા જામકંડોરણા તાલુકાના કોંગ્રેસ પ્રમુખ સુરેન્દ્રસિંહ વાળા,જિલ્લા મહામંત્રી સેજુલભાઈ ભૂત,મહાવીરસિંહ જાડેજા ચરેલ સ્થળ પર પહોંચ્યા…
જુનાગઢના મહંત સંત શિરોમણી પૂ. ઇન્દ્રભારતીબાપુ તેમજ વૈષ્ણવાચાર્ય ગૌ પરાગબાબાની પધરામણી કરી ગૌ.વા.કલ્પેશકુમાર વિઠલભાઈ રાદડીયા ગૌવંશ પાંજરાપોળ અને ગૌશાળા-જામકંડોરણા આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞના પુર્ણાહુતીની દિવસે…
© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.