Browsing: jamnagar

કલેકટર રવિશંકરે જામનગરની જનતાને લોકડાઉનના નિયમોનું પાલન કરવા અનુરોધ કરતાં કહ્યું હતું કે, હાલમાં ઘણી જગ્યાએ લોકો વધુ ભીડ એકઠી કરી રહ્યા છે,લોકો ગભરાઇ નહીં કે…

જામનગરથી પરપ્રાંતિય શ્રમિકોને વતન જવા માટે આજે વધુ બે ટ્રેન રવાના થઇ હતી. પરપ્રાંતીય શ્રમિકોને સતત પશ્વિમ રેલ્વેના સહયોગથી તેઓના વતન પહોંચાડવામાં આવી રહ્યા છે. જામનગર…

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૦ અને ૧૨ની બોર્ડની તથા ગુજકેટની પરીક્ષાના વિધાર્થીઓ, વાલીઓ અને આચાર્યોને મૂંઝવતા પ્રશ્નોના નિરાકરણ માટે જે નંબર જાહેર કરાયા છે તે…

લોકલ સંક્રમણ કરતા ભેદી સંક્રમણ વધી રહ્યું હોવાની ભીતિથી લોકોમાં ભયનો માહોલ આખા ગુજરાતમાં ક્યાંય નથી એવું ભેદી સંક્રમણ જામનગરમાં શરૂ થયું છે. જામનગર શહેરમાં જ…

જામનગરના અન્ન અને નાગરિક પુરવઠાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકૂભા)નો આજે જન્મદિવસ છે. મૂળ જામનગર જિલ્લાના ભાતેલ ગામના હકૂભા પ્રેમાળ સાવભાવના કારણે જામનગરની પ્રજાના દિલમાં વસે છે.…

જામનગરમાં કુલ 47 કોરોનાના કેશ જેમાંથી ત્રણ આજરોજ સાજા થયા ભારત સહિત વિશ્વના દરેક દેશને પોતાના ભરડામાં લેતો કોરોના હવે વિકરાણ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે.…

કૃષિમંત્રી આર. સી. ફળદુ અને રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાને ચેક અર્પણ ફેકટરી એસોસીએશન દ્વારા કૃષિમંત્રી આર.સી.ફળદુ અને અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાને મુખ્યમંત્રી રાહત નિધિમાં…

જામનગરના ટપાલ વિભાગ દ્વારા આજે કોવિડ-૧૯ અંતર્ગત લોકડાઉનના સમયમાં પણ સતત કાર્યરત રહી લોકોની દવાની જરૂરિયાતો, પેન્શનની જરૂરિયાતો વગેરેને ઘરબેઠા પહોંચાડીને લોકોની સેવા કરતા પોસ્ટર વિભાગના…

જામનગરથી પરપ્રાંતિય શ્રમિકોને વતન જવા માટે સતત પશ્વિમ રેલ્વેના સહયોગથી યુ.પી.-બિહાર પહોંચાડવામાં આવી રહ્યા છે. કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા લોકડાઉનની પરિસ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા રાજયના વિવિધ…

વીડિયો કોન્ફરન્સ મારફતે યોજાયેલી કેબીનેટ બેઠકમાં કૃષિમંત્રી ફળદુ, રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતનાઓ જોડાયા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી રાજ્યના જિલ્લા મથકોએ જિલ્લા કલેકટર કચેરીઓમાં  રહેલા…