Browsing: Jay Jagannath

રાજકોટમાં જગન્નાથજી, બલભદ્ર અને સુભદ્રાજીની 14મી નગરચર્યાને વધાવવા ભાવિકોમાં અનેરો ઉત્સાહ: છત પર ચડીને નંદકુંવરની નગરયાત્રાને ફૂલોથી વધાવી ‘અબતક’ ચેનલના માઘ્યમથી નંદકુંવરની 14મી નગરચર્યાના લાઇવ દર્શન…

સવારે 7:30 વાગ્યે મંગળા આરતી-પુજન બાદ મહાનુભાવોની ઉપસ્થિતિમાં રથયાત્રાનો પ્રારંભ થશે રાજકોટમાં છેલ્લા 13 વર્ષથી નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને આ વખતે કોરોનાનું ગ્રહણ લાગતા સરકાર ગાઇડ…

રથયાત્રાના રૂટ પર સવારે 8 થી 11 વાગ્યા સુધી કર્ફ્યુ જાહેર કરાયો : 2 એ.સી.પી., 5 પી.આઇ. 16 પી.એસ.આઇ. સહિત 400 પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં જોડાશે રથયાત્રા…

રાજ્યમાં પ્રતિવર્ષ અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની પરંપરાગત રીતે રથયાત્રા/શોભાયાત્રા કાઢી હર્ષ અને ઉલ્લાસ સાથે આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. રાજ્યમાં ચાલુ વર્ષે પણ ભગવાન…

કોરોના પ્રોટોકોલના પાલન સાથે અષાઢી બીજની રથયાત્રા કાઢવા માટે રાજ્ય સરકાર દ્વારા અપાઈ મંજૂરી: ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કરી સત્તાવાર જાહેરાત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મંગળા…