Browsing: junagadh

જૂનાગઢમાં કોરોનાનું સંક્રમણ વિકારાળ બનતા કલેકટરને પત્ર પાઠવ્યો જૂનાગઢમાં સતત વધી રહેલા કોરોનાના દર્દીઓની સંખ્યાને ધ્યાને લઈ જુનાગઢના  ધારાસભ્ય ભિખાભાઈ ગલાભાઈ જોશીએ જૂનાગઢ શહેરમાં પૂર્ણ કે…

ઓડિટ સહિતના નિયમોનું પાલન ન કરતા  નોટીસ: તમામ સહકારી મંડળીઓને દિવસ ૧૦માં રેકર્ડ, સાહિત્ય સુપ્રત કરવા તાકીદ જૂનાગઢ જિલ્લાની ૧૬ સહકારી મંડળીઓ ફડચામાં ગઇ છે. જિલ્લાની…

દર્દીઓનો રાફડો ફાટતા તંત્ર દ્વારા ખાટલા ખાલી કરાવવા વહેલા ડીસ્ચાર્જ કર્યાનો આક્ષેપો સમગ્ર ભારતમાં હાલમાં કોરોના કહેર વર્તાવ્યો છે, ત્યારે છેલ્લા ઘણા સમયથી જૂનાગઢમાં સંક્રમણ વધતા…

ભવનાથ, બિલનાથ, ઇન્દ્રેશ્ર્વર, જટાશંકર, બિલખા સહિતના શિવાલયોમાં આજથી વિશેષ પૂજય અર્ચન, અભિષેક સહિતના કાર્યક્રમો યોજાશે પવિત્ર પાવન ભૂમિ સોરઠમાં ગગન ભેદી નારા સાથે આજથી શરૂ થયેલ…

કોરોનાનો કહેર વધતા તંત્ર કડક બન્યું ૩૧ જુલાઈ સુધી જાહેર કરાયેલા સુચનોનું પાલન નહીં કરનારા દંડાશે કોરોના સંક્રમણ દિવસે ને દિવસે વધતા જૂનાગઢ જિલ્લામાં આરોગ્યના માપદંડ…

આશ્ચર્ય જનક ઘટનાથી લોકોમાં ચર્ચા કેશોદના રાણીકપરા ગામમાં આજે સવારે ૭.૩૯ મિનિટે આવતા ભૂકંપના આંચકા બાદ એક કૌતુક થાય તેવુ દ્રશ્ય જોવા મળ્યુ હતુ. જેમાં બોરમાંથી…

જુનાગઢના  આંબેડકરનગર ખાતે છેલ્લા ઘણા દિવસોથી લાખાભાઈ પરમાર દ્વારા જુનાગઢની તમામ ઝુપડ પટ્ટી રેગ્યુલર માટે સત્યગ્રહ ચાલુ કરેલ છે, ત્યારે આ છાવણીની સી.પી.એમ. ના આગેવાન બટુકભાઈ…

શહેરની વિવિધ બજારોની દુકાનમાં મ્યુનિસિપલ કમિશનરનું ચેકીંગ જુનાગઢ મહાનગરમાં કોરોના સંક્રમણ ને કારણે વધી રહેલા કોરોના પોઝિટિવ કેસની ગંભીરતા ધ્યાને લઈને આજે મહાનગરપાલિકાના કમિશનર સહિતના અધિકારીઓ…

હાલ ચોમાસાની ૠતુના કારણે મચ્છર જન્ય રોગો ન ફેલાય તે માટે માણાવદર બ્લોક હેલ્થ ઓફિસર શિલ્પાબેન જાવિયા ની સુચનાથી માણાવદર ના વિવિધ વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્રારા…

ખેડૂતો ૧૫ ઓગષ્ટ સુધીમાં લાભ લઈ શકશે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર ગોડાઉન યોજના સહાય અંતર્ગત જૂનાગઢ જિલ્લાના તમામ ખેડૂતોને પોતાના ખેતર ઉપર પાક સંગ્રાહક સ્ટ્રકચર  બનાવવા…