Browsing: Krishna Janmashtami

જન્માષ્ટમીનું વ્રત કરવાની સુખ, સમૃધ્ધિ અને સંપત્તિમાં વધારો થાય છે શ્રાવણ વદ છઠ્ઠને શનિવાર રાંધણ છઠ્ઠના અધિષ્ઠાતા દેવતા સૂર્ય છે. સૂર્ય અગ્નિ તત્ત્વનો કારક છે. રસોઈમાં…

પવિત્રશ્રાવણ માસમાં આજે નાગ પાંચમનો પવિત્ર દિવસ છે એવું માનવામાં આવે છે કે આજના દિવસે નાગ ને દુધ પીવડાવવામાં આવે તો જન્મકુંડળીના દોષ નાશ પામે છે.…

હાલ હિન્દુ ધર્મ નો સવથી પવિત્ર માસ શ્રાવણ માસ પૂરો થવા ના આરે છે ત્યારે આ માસ મા રક્ષાબંધન, નાગપાંચમ, શીતળા સાતમ, આઠમ ( જન્માષ્ટમી) જેવા…

ભગવાન ભોળાનાથ પશુ અને પ્રાણીઓને પણ આદર આપતા માટે જ પશુપતિનાથ કહેવાયા: ભોલેનાથના કંઠ પર પણ નાગ બિરાજે છે આપણી ભારતીય સંસ્કૃતિ મુજબ ઉત્સવો વ્રતો અને…

જન્માષ્ટમી મહોત્સવ સમિતિની આજે વિવિધ સંસ્થા મંડળો સાથે મહત્વની બેઠક વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરીત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા શોભાયાત્રાનું દરવ વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય…

આગામી તા.૩ સપ્ટેમ્બરના વિશ્વ હિંદુ પરીષદ પ્રેરીત શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ અંતર્ગત રાજકોટ શહેરમાં ભવ્ય રથ યાત્રા નીકળવાની છે.અત્રે નોંધનીય છે કે છેલ્લા સાડા ત્રણ દાયકાથી…

રાજકોટ સ્વામિનારાયણ ગુરૂકુળમાં આજે બોળચોથના પવિત્ર દિવસે ગૌ પૂજનનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં મોટી સંખ્યામાં મહિલા ભકતોએ ગૌમાતાની પૂજા કરી હતી.

ઈન્દુબાઈ મહાસતીજી તીર્થધામ ખાતે મિઠાઈ-ફરસાણ સહિતની ૧૮ ખાદ્યચીજોનું વિતરણ કરાયું સૌરાષ્ટ્રના સિંહણ તીર્થ સ્વરૂપા વચનસિદ્ધિકા ઈન્દુબાઈ મહાસતીજી તીર્થધામમાં જન્માષ્ટમીના તહેવાર પ્રસંગે સોનલ સદાવ્રત યોજના સમારોહ યોજાયો…

બોળચોથની સાથે આજે સાતમ આંમના તહેવારોનો આરંભ થઈ ગયો છે. બોળચોથના દિવસે ગાયમાતા અને વાછરડાનું પૂજન કરવાનું મહત્વ હોય છે. આજે પરિણીત મહિલાઓએ ભાવભેર ગૌ માતાનું…

ભગવાન સુંદર શ્યામના પ્રસિધ્ધ તીર્થધામ તુલસીશ્યામ મંદિરે જન્માષ્ટમી ઉત્સવની ભાવભેર ભવ્ય ઉજવણી થશે. ગોકુલ આઠમ તા.૩ સપ્ટેમબરે દિવસભર વિવિધ ધાર્મિક કાર્યકમો,પૂજા, આરતી ઇત્યાદિ યોજાશે જયારે રાત્રે…