- વિજયભાઈ રૂપાણીનો પંજાબમાં પણ “વટ”: કોંગ્રેસના ટોચના નેતાઓએ કર્યા ‘કેસરિયા’
- પોતાની 3 વર્ષની ડોલ માટે પિતાએ બનાવ્યું આખું ડોલ્સ મ્યુઝિયમ
- વિશ્ર્વ મ્યુઝિયમ દિવસ
- શરીરની તંદુરસ્તી માટે સોડિયમ અતિ જરૂરી
- ભારતથી હથિયારો ભરીને ઇઝરાયેલ જતા જહાજને સ્પેને આગળ જતાં અટકાવ્યું…
- એડવાન્સ ટેક્સ ભરતા પ્રામાણીક કરદાતાઓની સંખ્યામાં વધારો…
- મેઘરાજા મોર પર સવાર થઇ પધારશે: ચોમાસું 14 આની રહેવાનો વરતારો
- ઝીંઝુવાડિયા પરિવાર દ્વારા કાલે રકતદાન કેમ્પ
Browsing: kutchh
કચ્છમાં પ્રથમ ડોઝમાં 90% તેમજ બીજા ડોઝમાં 86% રસીકરણ થયું અબતક વારિશ પટ્ટણી, ભૂજ કચ્છ પ્રભારી સચિવ હર્ષદ પટેલના અધ્યક્ષસ્થાને યોજાઇ સમિક્ષા બેઠક કચ્છ પ્રભારી…
રમેશભાઈ ભાનુશાલી, અબડાસા કચ્છ: સરહદી જિલ્લો કચ્છ કે જ્યા તમામ સુરક્ષા બળો દેશની રક્ષા કરે છે. કચ્છ જિલ્લામાં દર વર્ષે દેશની સુરક્ષા એજન્સીઓ દ્વારા વાર્ષિક તટ…
કચ્છમાં 4, જામનગરમાં 3, રાજકોટમાં 2 અને ભાવનગરમાં એક કેસ નોંધાયો: રાજયમાં 24 કલાકમાં 44 કેસ નોંધાયા દિવાળીના તહેવાર બાદ રાજયમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું…
સરકારી કે ખાનગી જમીનો પર દબાણો કરનાર પર કાયદાના પગલાં ભરાશે સરકાર જનકલ્યાણના લાભો હાથોહાથ આપે છે: શિક્ષણ રાજ્યમંત્રી મહેસૂલમંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને અબડાસા તાલુકાના…
સૌરાષ્ટ્ર-કચ્છમાં નાના-મોટા ભૂકંપના આંચકા સતત અનુભવાઈ રહ્યાં છે. ત્યારે આજે વહેલી સવારથી કચ્છના રાપરમાં 3.7ની તિવ્રતાનો ભૂકંપ આવતા લોકો ઉંઘમાંથી સફાળા જાગી ગયા હતા અને ઘરની…
ભુજમાં જન આશિર્વાદ યાત્રાનું ભવ્ય સ્વાગત અને ટાઉન હોલ ખાતે સમાપન સમારોહ યોજાયો સમગ્ર ગુજરાતભરમાં રાજય સરકારના મંત્રઓની કેન્દ્ર સરકાર તથા રાજય સરકારની યોજનાઓ અને કામગીરીઓને…
સૌરાષ્ટ્ર-કચ્છમાં 24 કલાકમાં ભૂકંપના સાત આંચકા: અમરેલીમાં 5, જામનગર-ભચાઉમા 1-1 આંચકો અનુભવાયો સૌરાષ્ટ્ર-કચ્છમાં એકબાજુ વરસાદનો કહેર ત્યારે બીજી બાજુ ભૂકંપના આંચકાનો સીલસીલો પણ યથાવત જોવા મળી રહ્યો…
મોડી રાતે પડેલા વરસાદે તબાહી સર્જી, પીજીવીસીએલને ફરી એક વાર મોટું નુકસાન સૌથી વધુ જામનગરમાં 1120 વીજપોલ અને રાજકોટમાં 620 વીજપોલ ડેમેજ : 431 ફીડરો બંધ…
હાલની કોરોના મહામારીથી મુકિત અપાવવા સંપુર્ણ ભારતમાં રસીકરણ મહાઝુંબેશ ચાલી રહી છે. કચ્છ જીલ્લા મધ્યેક કોરોના સુરક્ષાચક્ર મજબુતીકરણ માટે કોવિડ-19 રસીકરણ સુપર મેગા ડ્રાઈવનું વારંવાર આયોજન…
સેવા કેમ્પો, રાવટીઓ અવિરત ધમધમશે; કચ્છના માર્ગો ર્માં આશાપુરાના નાદથી ગૂંજી ઉઠશે કચ્છના પશ્ર્ચિમ છેવાડે આવેલ પ્રખ્યાત તીર્થધામ ર્માં આશાપુરા ધામે જવા દર વર્ષે ચૈત્ર નવરાત્રી…
© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.