Browsing: Library

સોમનાથ યાત્રી સુવિધા ભવન ખાતે આવેલ સ્વ.કનૈયાલાલ મુન્શી ગ્રંથાલય વાંચકો માટેનું  ઉત્તમ સ્થાન બન્યુ છે. સરકારની અનલોક-૫ ની ગાઇડલાઇન પ્રમાણે લાઇબ્રેરીઓને નિયમાધિન શરૂ  કરવા મંજુરી મળેલ…

લાયબ્રેરીમાં લાઈટની વ્યવસ્થા નથી, કચરાના ગંજ, પુસ્તકોના નામે માત્ર ધૂળ જ દેખાય છ ઉના શહેર ની લાયબ્રેરી માત્ર શોભા સમાન બની રહી છે…માત્ર ને માત્ર કહેવાતા…

દલિત સમાજના અગ્રણી દિનેશ માધડની રજૂઆત સફળ ગોંડલના ભગવતપરા બાલાશ્રમ પાસે આવેલ જુની મામલતદાર કચેરીની જગ્યામાં રૂ. ૫૦ લાખના ખર્ચે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર કોમ્યુનિટી હોલ એન્ડ…

ભાવનગર શિશુવિહાર ખાતે માનભાઈ ભટ્ટની સ્મૃતિ માં ૨૯મો નાગરિક સન્માન સમારોહમાં દામનગરની સાહિત્ય સંસ્થા મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલયને ૧૦૦ પુસ્તકોનો સંપુટ પૂજ્ય મોરારીબાપુના વરદહસ્તે અર્પણ કરાયો દામનગર…

લોકપ્રિય નવલકથા ‘શ્વાશ-વિશ્વાશ ’ વિશે વકતવ્ય આપ્યું લેંગ લાઈબ્રેરી ટ્રસ્ટ સંચાલીત અરવિંદભાઈ મણીયાર પુસ્તકાલયના ઉપક્રમે તાજેતરમાં જાણીતા લેખક અને વકતા ડો. શરદ ઠાકરનું વિશેષ વ્યાખ્યાન યોજાયું…