Browsing: Mahatma Gandhi Death Anniversary

મહાત્મા ગાંધી પુણ્યતિથિ 2024: ભારત મહાત્મા ગાંધીની પુણ્યતિથિ અને અન્ય સ્વાતંત્ર્ય સેનાનીઓના યોગદાનને શહીદ દિવસ તરીકે ઉજવે છે. ભારત મહાત્મા ગાંધીની પુણ્યતિથિ અને અન્ય સ્વાતંત્ર્ય સેનાનીઓના…

ગાંધીજીની ૧પ૦મી જન્મ જયંતિ નિમિત્તે ૧પ૦ મીનીટની નાટયાંજલિ ગાંધી વિચારથી આકર્ષાય ભારતમાં રહેનાર મેડેલીન – મીરાંના જીવનની જાણવા જેવી દાસ્તાન: ૩ર કલાકારોની વિશાળ ટીમ: સંગીત નાટય…

ગાંધી નિર્વાણ દિન નિમિત્તે કબા ગાંધીના ડેલામાં સ્મરણાંજલી યોજાઇ: ગાંધીજીના ૧૧ વ્રતમાંથી એક પણ વ્રતને અનુસરવામાં આવે તો જીવન સફળ બની જાય શહેરના કબા ગાંધી ડેલા…

ગાંધી નિર્વાણ દિન નિમીતે લધુકથા દિવસભર સાચું-ખોટું  કર્યા પાછી રાત્રે શહેર ઘોરતું હતું. શહેરના જાહેર માર્ગો સાવ સુમસામ લાગતાં હતાં. કોઇક જગ્યાએ તમરાનો અવાજ, જાહેરમાર્ગ કે…

દેશભક્તિ મારી દેશભક્તિ વિશિષ્ઠ નથી, પણ અન્યની રાષ્ટ્રીયતા ઉપર સંકટ અને શોષણની સ્થિતિ આવે તેવી દેશભક્તિને હું નકા‚ છું. સત્ય સત્ય વટવૃક્ષ સમાન છે, તેને જેટલુ…

ગાંધીજીના આદર્શોને પોતાના જીવનમાં ચરિતાર્થ કરવા જોઈએ: કમલેશભાઈ જાની ગાંધી નિર્વાણ દિવસ નિમિતે રાજકોટની પી.ડી. માલવીયા કોલેજ દ્વારા કોલેજથી શરૂકરી ગાંધી મ્યુઝીયમ સુધીની રેલીનું આયોજન કરવામાં…

સાત દાયકા બાદ પણ મેઘાણીના ગીતો યુવા પેઢીના હૈયે ગુંજે છે: પિનાકી મેઘાણી ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે રાષ્ટ્રીય શાળામાં ગાંધી નિર્વાણ દિન…

આજે મહાત્મા ગાંધીજીની ૭૧મી પૂણ્યતિથી છે. એમના જન્મનું ૧૫૦મું વર્ષ ચાલી રહ્યું છે. અનેક રીતે એમને અંજલી અપાઇ રહી છે. બાપુના અનુયાયી, અનુગામી દેશમાં તો લાખો…

નથુરામ ગોડસે… નથુરામનો જન્મ ૧૯ મે ૧૯૧૦ના રોજ પુના જિલ્લાનાં કામસેત સ્ટેશનથી ૧૬ કિ.મી. દુર આવેલા એક નાનકડા ગામ ઉકસણમાં રૂઢિચુસ્ત બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના…

જ્યાં સુધી ભૂલ કરવાની સ્વતંત્રતા ના હોય ત્યાં સુધી સ્વતંત્રતાનો કોઇ અર્થ નથી. પોતાની ભૂલને સ્વીકારવી કચરો વાળવો સમાન છે. કામનું ભારણ નહીં પરંતુ અનિયમિતતા પણ…