Browsing: manipur

ઉખરુલ જિલ્લાના થવાઈ કુકી ગામમાં બન્ને સમુદાય સામસામા આવી ગયા :બીએસએફ સહિત સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન ચલાવ્યું છેલ્લા કેટલાક દિવસોની શાંતી…

બાપુ દ્વારા રાશનકીટ, મેડિકલ સામાન, ઘર-વપરાશની વસ્તુઓની એક હજાર કીટ તૈયાર કરી મોકલાવાઇ મણીપુરમાં ઘણા સમયથી આગજની હત્યાઓ થઇ રહેલ છે. ત્યાંના લોકોને જીવવાનું કઠીન થઇ…

મણીપુરના તોફાનમાં અસરગ્રસ્ત થયેલા આશ્રિતોની મદદે  આવ્યા  સંત મુક્તાનંદજી બાપુ                    મણીપુરમાં ઘણા સમયથી આમજનોની હત્યાઓ થઈ રહેલ…

વડાપ્રધાન મોદીએ 2 કલાક 12 મિનિટનું સંબોધન કર્યું, અર્થતંત્ર અને આતંકવાદ બન્ને મુદ્દે તેજાબી વક્તવ્ય લોકસભામાં અવિશ્વાસના પ્રસ્તાવની ચર્ચાના અંતિમ દિવસે મોદી મંત્ર-1 અને મોદી મંત્ર-2ના…

મણિપુર વિષય પર બોલતા કહ્યું હતું કે … મણિપૂર માટે ગૃહ મંત્રીએ ચિઠ્ઠી લખી વાત કરવાની વાત કરી હતી. પરંતુ સનેથી મનાઈ આવી હતી. મનીપુરની સમસ્યા…

મણિપુર મુદ્દે વડાપ્રધાનના સંબોધન ઉપર દેશભરની મીટ : અવિશ્વાસના પ્રસ્તાવ બદલ આજે જ મતદાન થવાની શકયતા અવિશ્વાસના પ્રસ્તાવની ચર્ચા માટે જે ત્રણ દિવસ ફાળવવામાં આવ્યા હતા.…

લોકસભામાં આજથી અવિશ્વાસ પ્રસતાવની ચર્ચા શરૂ, ૧૮ કલાક ચાલશે આ ચર્ચા. વિપક્ષ તરફથી રાહુલ ગાંધી ચર્ચાનો દોર સમભાડશે. ભાજપ તરસથી નિશિકાંત ડૂબે કરશે ચર્ચા. પરંતુ ચર્ચા…

ભારતનું પૂર્વોત્તર રાજ્ય મણિપુર છેલ્લા કેટલાક મહિનાઓથી મોટા પાયે હિંસાને કારણે સમાચારોમાં છે. અત્યાર સુધીમાં લગભગ 150 લોકોના જીવ ગયા છે અને સેંકડો ઘરો બળી ગયા…

બિષ્ણુપુર જિલ્લાના નરસેના ખાતે સ્થિત ઈન્ડિયા રિઝર્વ બટાલિયન ઉપર 500 લોકોના ટોળાએ હલ્લાબોલ કર્યો, 298 રાઇફલ, 16000 ગોળીઓ, ગ્રેનેડ સહિતના અનેક ઘાતક હથિયારો લઈ ગયા મણિપુરમાં…

વિપક્ષો દ્વારા મણિપુર મામલે ચર્ચા માટે સૂત્રોચ્ચાર અને હંગામો થતા લેવાયો નિર્ણય સંસદના ચોમાસુ સત્રમાં મણિપુર હિંસાનો મુદ્દો છવાયેલો રહ્યો. કેન્દ્ર સરકાર અને વિરોધ પક્ષો વચ્ચે…