Abtak Media Google News

લોકસભામાં આજથી અવિશ્વાસ પ્રસતાવની ચર્ચા શરૂ, ૧૮ કલાક ચાલશે આ ચર્ચા. વિપક્ષ તરફથી રાહુલ ગાંધી ચર્ચાનો દોર સમભાડશે. ભાજપ તરસથી નિશિકાંત ડૂબે કરશે ચર્ચા. પરંતુ ચર્ચા વિધિવત શરૂ થાય એ પહેલા હંગામો શરૂ થયી ગયો લોકસભામાં ગૌરવ ગોગોઇએ શરૂ કર્યો ચર્ચાનો દોર.

Advertisement

Whatsapp Image 2023 08 08 At 12.14.30 Pm 1

મણિપૂર હિંસા પર અવિશ્વાસની ચર્ચા શરૂ કરાઇ.

મણિપુર હિંસાને ન્યાય મળવો જોઈએ, PM માત્ર ૩૦ સેકન્ડ જ આ બાબતે બોલ્યા, મણિપુર કેમ ના ગયા : ગોગોઇ

મણિપુર પ્રસ્તાવ લાવવો એ અમારી મજબૂરી : ગોગોઇ

મણિપુર હિંસા બાબતે કોંગ્રેસની 3 માંગ

PM મોદી લોકસભા રાજ્યસભામાં હજાર થાય

PM મોદી મણિપુર જાય

મણિપુરના વિવિજ સંગઠનોને બોલાવી શાંતિ સંદેશ ફેલાવે તેવી અપીલ કરવામાં આવે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.