Browsing: Ministry

ઈ-ટ્રાન્સપોર્ટને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે. આ યોજના હેઠળ ટુ-વ્હીલર દીઠ 10,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. મોટી થ્રી-વ્હીલર ખરીદવા પર 50,000 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવશે.…

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એરલાઇન્સ સાથે હવાઈ ભાડા અંગે ચર્ચા કરી છે અને તેમને ભાડા નક્કી કરતી વખતે જાતે જ નિયમન કરવા અને મુસાફરોના હિતને ધ્યાનમાં રાખવાની…

ગુજરાતમાં દિવાળીના તહેવારમાં રેશનિંગનું અનાજ નહી મળવાની શક્યતા છે. કારણ કે રાજ્યના 17 હજાર રેશનિંગ દુકાનદારોની હડતાલ યથાવત છે. તેમાં દિવાળી નજીક છતા સરકારે માંગ સ્વીકારી…

તહેવાર ટાણે જ હડતાલને કારણે રેશનકાર્ડ ધારકોની હાલત કફોડી, સરકાર હરકતમાં સસ્તા અનાજના વેપારીઓ સાથે પુરવઠા નિયામકે મંત્રણા હાથ ધરી છે. તહેવાર ટાણે જ હડતાલને કારણે…

ઈન્દોર સતત છઠ્ઠી વખત ભારતનું સૌથી સ્વચ્છ શહેર જાહેર કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે શુક્રવારે 2022 માટે ઈન્ડિયા સ્માર્ટ સિટી એવોર્ડની જાહેરાત કરી હતી. ચંદીગઢ…

સિંગાપુર, નેધરલેન્ડ અને મોરિશિયસથી કરવામાં આવતું રોકાણ માફીમાંથી બાકાત સરકાર સ્ટાર્ટઅપને વેગ આપવા માટે સતત પ્રયત્ન કરી રહ્યું છે ત્યારે વિદેશના 21 દેશો જે સ્ટાર્ટઅપમાં રોકાણ…

કિરેન રિજિજુને અર્થ સાયન્સ મંત્રાલય સોંપાયું : રાજસ્થાનના જાણીતા ચહેરા અર્જુનરામ મેઘવાલને મહત્વની જવાબદારી સોંપવા પાછળ વિધાનસભા ચૂંટણી કારણભૂત હોવાની ચર્ચા મોદી સરકાર દ્વારા કાયદા મંત્રી…

સાફ સફાઈના વિવિધ પાસાઓ પર રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના સચિવો પાસેથી તાત્કાલિક મંતવ્યો મેળવવા સૂચન સુપ્રીમ કોર્ટે બુધવારે ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયના…

ડો. મહેન્દ્ર મુંજપરાને કેન્દ્રીય મંડળમાંથી પડતા મુકાય તે અટકળ: સૌરાષ્ટ્રમાંથી મોહનભાઇ કુંડારીયા અને ભારતીબેન શિયાળના નામોની ચર્ચા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા કમુરતા ઉતરતાની સાથે જ આવતા…

ઇનપુટ ટેક્સ ક્રેડિટના નિયમમાં નાણાં મંત્રાલયએ ફેરફાર કર્યો !!! દિન પ્રતિ દિન સરકાર જીએસટી અને આવકવેરામાં અનેક બદલાવને ફેરફાર કરે છે ત્યારે ફરી એક વખત સરકારે…