- સૌરાષ્ટ્રમાં હથિયાર સપ્લાય કરવાના નેટવર્કનો પર્દાફાશ : 25 પિસ્તોલ અને 90 કાર્ટિસ કબ્જે
- 13 રાજ્યોની 88 બેઠકો પર ધીંગું મતદાન
- જામનગરમાં તસ્કરોનો આતંક
- ડેમેજ કંટ્રોલ – મનામણાનો વિષય પુરો: નુકશાની સરભર કરવાની ભાજપની કવાયત
- ચૂંટણી પ્રચાર માટે રોકડા 10 દિવસ હાથમાં: માહોલ જામતો નથી !
- આજીડેમમાં યુગલ ડૂબ્યું : મહિલાનું રેસ્ક્યુ પણ પુરુષ હજુ લાપતા
- ભાવનગર-દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ
- રાજકોટ રેન્જનો સપાટો : પાંચ રાજ્યમાંથી નાસ્તા ફરતા 47 ગુનેગારોને ઉપાડી લેવાયા
Browsing: Namra Muni
રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવ નમ્રમુનિ મહારાજ સા.ની પ્રેરણાથી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ – મુલુંડના ઉપક્રમે સંઘમાતા માતુશ્રી ધનવંતીબેન ગોગરીની સ્મૃતિમાં અંજલિ અવસર ઉજ્વાયો લિંબડી અજરામર સંપ્રદાયના આચાર્ય…
“મહાત્મા ગાંધીજી કે અહિંસા સ્વભાવ પર જૈન સંતો કા પ્રભાવ” કાર્યક્રમ અંતર્ગત હજારો ભાવિકો અહોભાવિત બન્યા ભારતને સ્વતંત્રતા અપાવનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મતિથિ -અહિંસા દિનના અવસરે…
રાષ્ટ્રમુનિ પૂ. નમ્રમુનિ મ.સા.નાં ૫૦માં જન્મોત્સવ નિમિતે ‘પરમોત્સવ મહા માનવતા’ અવસરનો પ્રારંભ સંઘ સમાજ પ્રત્યે અનન્ય સેવા બજાવનારા સેવાભાવી મહાનુભાવોને ગૌરવવંતા પરમ એવોર્ડ અર્પણ કરીને સન્માનિત…
પૂ. ગુરૂદેવ કોઇ આત્માના દેહાંત બાદ સદગતના પરિવારજનોને દેહ અને આત્માનુ ભેદ જ્ઞાન સમજાવી હિંમત, હુંફ અને આશ્વાસન આપવાનુ અનોખુ કાર્ય કરે છે જિનવાણીનો રણકાર સતત…
નમ્રમુનિ મ.સા. એ માત્ર પ૦ વર્ષની ઉમંરમાં પ૦૦૦ થી વધુ શાસન પ્રભાવનાના કાર્યો કર્યા છે: આચાર્ય અનેક અનેક જીવોના તારણહાર બનીને સર્વત્ર જિન શાસનની ધજા પતાકા…
રાષ્ટ્રસંત નમ્રમુનિ મ.સા.ના ૫૦માં જન્મદિન નિમિતે ૫૦ પાંજરાપોળોને એક વર્ષ માટે મેડિકલ સહાય અપાશે રાષ્ટ્ર સંત નમ્રમુનિ મ.સા.નાં પાવન સાનિધ્યમાં અર્હમ યુવા ગ્રુપ તથા સમસ્ત મહાજન…
રાષ્ટ્રસંત નમ્રમુનિ મ.સા.ના ૫૦માં જન્મોત્સવે આચાય ભગવંતો, સંતો અને મહાસતીજીઓએ પાઠવી શુભેચ્છાઓ દેશ વિદેશના હજારો ભાવિકોમાં પ્રભુ ધર્મની જ્યોત પ્રજ્વલિત કરનારા રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજ સાહેબને ૫૦…
ઉવસગ્ગહરં સ્ત્રોતની મહાસિદ્ધિદાયક જપ સાધના સાથે ત્રિદિવસીય ઉત્સવમાં અનેકવિધ કાર્યક્રમોનું આયોજન હજારો જીવોના જીવન આધાર, માનવતાના અવતાર, કરુણાનિધાન રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબના ૫૦વિં જન્મોત્સવ…
અર્હમ યુવા ગ્રુપ તથા સમસ્ત મહાજન દ્રારા ગૌશાળા-પાંજરાપોળના ટ્રસ્ટીઓ સાથે સંવાદ – માર્ગદર્શન ઓનલાઈન શીબીર યોજાઈ: ૧૫૦ પાંજરાપોળોના સંચાલકો હાજર રહયાં રાષ્ટ્ર સંત પરમ ગુરૂદેવ શ્રી…
આ કાળમાં પ્રભુ નથી ત્યારે પ્રભુનો સંઘ જ પ્રભુ સ્વરૂપ હોય છે, ધર્મક્ષેત્રમાં જવાનો રસ્તો બંધ થયો તો ઘર ઘરમાં ધર્મક્ષેત્ર ખૂલી ગયા: રાષ્ટ્રસંત નમ્રમૂનિ મ.સા.…
© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.