Browsing: Narendramodi

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજકોટ ખાતેથી દેશના આરોગ્ય-આંતરમાળખાકીય વિકાસને વેગ આપતાં ૪૮ હજાર કરોડના વિકાસ પ્રકલ્પોનું કર્યું લોકાર્પણ અને ખાતમુહૂર્ત વડાપ્રધાનએ જૂના એરપોર્ટથી રેસકોર્સ સભા સ્થળ સુધી…

અશ્વિની વૈષ્ણવે મુંબઈના BKC અને વિક્રોલી બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લીધી હતી. National News : નરેન્દ્ર મોદી સરકારમાં દેશની અંદર હાઈસ્પીડ ટ્રેનો ચલાવવા પર વિશેષ ધ્યાન…

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. રાજકોટના આંગણે તેઓ 48 હજાર કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.મુખ્યમંત્રી બન્યા પછી રાજકોટમાંથી વિધાનસભાની ચૂંટણી…

આ સુધારાઓનો હેતુ કાનૂની પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરવાનો છે, જેમાં ભાગેડુઓ અથવા આતંક-સંબંધિત કેસોની ગેરહાજરીમાં ટ્રાયલનો સમાવેશ થાય છે અને કાનૂની કાર્યવાહી ઝડપી બનાવવા માટે ચાર્જશીટ દાખલ…

દ્વારકાથી બેટ દ્વારકા જવુ વધુ સરળ બનશે જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાંં રૂ. 4 હજાર કરોડથી વધુના 11 વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે Gujarat News…

વેલકમ પ્રાઈમ મિનિસ્ટર આજે રાત્રે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સૌરાષ્ટ્રમાં આગમન: કાલે અબજો રૂપીયાના વિકાસ કામોની અપાશે સોગાદ: એઈમ્સ, સિગ્નેચર બ્રિજ સહિતના મહત્વકાંક્ષી પ્રોજેકટનું લોકાર્પણ રાજકોટમાં જૂના…

શ્રેષ્ઠ સારવાર અને સચોટ નિદાન થકી ‘એઈમ્સ’ દર્દી નારાયણોને કરાવશે ભગવાનનો સાક્ષાત્કાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે રવિવારે સૌરાષ્ટ્રવાસીઓને અપાશે ‘એઈમ્સ’ની આરોગ્યલક્ષી ભેટ Rajkot News સૌરાષ્ટ્રનાં પાટનગર…

રોડ શોમાં દરેક સમાજના લોકો પોતાના પરંપરાગત પોષાકમાં સજ્જ રહી અભિવાદન ઝીલશે: સ્ટેજ ઉપર શીખ, સિંધી, તુરી બારોટ વાજીંત્રો સાથે ઉપસ્થિત રહી સ્વાગત કરશે, શહેરના 500થી…

આ સમય ભારતની વિકાસ યાત્રાનો એક અદભૂત કાળખંડ છે, જેમા દેવકાળ અને દેશકાળ બંને ઝડપથી વિકસી રહ્યા છે: નરેન્દ્રભાઇ મોદી ભારતમાં મંદિર જ્ઞાન અને વિજ્ઞાનનું કેન્દ્ર…

જામનગર અને રાજકોટમાં ભવ્ય રોડ -શો, અબજો રૂપીયાના વિકાસ કામોનું કરશે લોકાર્પણ – ખાતમૂહૂર્ત દ્વારકામાં સિગ્નેચરબ્રિજ અને રાજકોટમાં એઈમ્સ હોસ્પિટલને ખુલ્લી મુકશે ગુજરાતની મૂલાકાત દરમિયાન  ગઈકાલે…