Browsing: narmada

ઠેર ઠેર ઝરણા, ગુફા, પ્રાચીન આશ્રમો અને પહાડોના દર્શનીય સ્થળ અદભુત ખજાનો: માઇકી બગીયા  એક એવું દર્શનીય સ્થળ છે: જયાં માં નર્મદાનું બાળપણ વીત્યું હતું: આ…

સુરેન્દ્રનગર જિલ્લામાં ચોમાસાની સિઝન દરમિયાન અનિશ્ચિત વરસાદના પગલે ખેડૂતોના ઉભા પાકો અને ભારે નુકસાન થવા પામ્યું છે અને ચોમાસાની સીઝન નિષ્ફળ નીવડી છે તેવા સંજોગોમાં હાલમાં…

રાહત કમિશનર અને અધિક સચિવ, મહેસુલ વિભાગના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની ઓનલાઈન બેઠક સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાધીનગર ખાતેથી યોજાઈ હતી. હવામાન વિભાગના અઘિકારી…

વડોદરાથી ૫૫ કિમી દૂર ચાણોદ તાલુકાના કરનાળી ગામ પાસે આવેલ કુબેર ભંડારી શિવાલય મંદિર શ્રાવણી પર્વે શ્રધ્ધા-આસ્થાનું પ્રતિક બન્યું હતુ. નર્મદાના કાંઠે આવેલું આ પ્રાચીન મંદિર…

વરસાદ ખેંચાતા રાજકોટમાં સંભવીત જળ કટોકટીને ખાળવા માટે રાજય સરકાર દ્વારા સૌની યોજના અંતર્ગત આજી ડેમમાં ૩૩૫ એમસીએફટી પાણી ઠાલવવામાં આવશે ગઈકાલે ધોળી ધજા ડેમથી નર્મદાના…

આજી ડેમમાં હવે માત્ર પખવાડીયાનું જ પાણી, બે દિવસ બાદ રિવ્યુ બેઠક યોજી રાજ્ય સરકાર પાસે ભર ચોમાસે બીજીવાર નર્મદાના નીરની માગણી કરાશે ચોમાસાની સીઝનમાં વરસાદ…

આજીમાં 15 સપ્ટેમ્બર સુધી ચાલે તેટલો જ જળ જથ્થો ઉપલબ્ધ: ન્યારી અને ભાદર નવેમ્બર સુધી ખેંચી જશે વરૂણદેવના રૂષણા ચાલુ રહેતા હવે જળ કટોકટીના એંધાણ વર્તાવાનું…

8 ઓગષ્ટ સુધી ચાલનાર કથામાં સિમિત શ્રોતાઓને આવવાની મંજૂરી માં નર્મદાના ઉદગમ સ્થળ અમરકંટકમાં 31 જુલાઇથી 8 ઓગસ્ટ,સુધી પૂજ્ય મોરારી બાપૂની 863મીં રામકથા યોજાશે. કોરોના મહામારીમાં…

સૌની યોજના અંતર્ગત આજી ડેમમાં 150 એમસીએફટી પાણી ઠાલવો અથવા હડાળા-કોઠારીયા લાઈન મારફત ઘટ પૂરી કરો: બે વિકલ્પ સાથે મેયરે લખ્યો મુખ્યમંત્રીને પત્ર રાજકોટની જળ જરૂરીયાત…

ચોમાસાની શરૂઆતમાં અમી છાંટણા કર્યા બાદ મેઘરાજા રિંસાઇ ગયા હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા એક સપ્તાહમાં તો જાણે ઉનાળો હોય એવો અનુભવ થઇ રહ્યો છે.…