Browsing: nature

લોકો કુદરતી સ્ત્રોતોનો વિવેકપૂર્વક ઉપયોગ કરે અને હવા, પાણી, જમીન તથા અવાજનું પ્રદૂષણ ઘટાડે તે હેતુથી સૌને જાગૃત કરવા 22 એપ્રિલ,1970 થી પૃથ્વી દિવસ મનાવવાનું શરૂ…

વડોદરાના નેચર ફોટોગ્રાફર જયેશ પ્રજાપતિ વર્ણવે છે રસપ્રદ અનુભવ  બાલારામના જંગલમાં જેના ટહુકા સાંભળ્યા એ પક્ષી પાવાગઢના જંગલમાં જોવા મળ્યું હતું. તેમ નેચર ફોટોગ્રાફર જયેશ પ્રજાપતિએ…

કુદરતે આપણને ઘણી કિંમતી વસ્તુઓ ભેટ આપી છે જેમ કે ઊંચા પર્વત, નદી ,સરોવર,ધોધ,વૃક્ષો, જંગલો જેને જોવાથી મન પ્રફુલિત થઈ જાય છે. કુદરતના સ્વરૂપ બધી જ…

કુદરતનો પ્રકોપ માનવિય દેન? ૧૯૯૦ બાદ હિમાલય ખુબ ઝડપથી ઓગળી રહ્યો છે: માનવની ખેલલ ખાનાખરાબી પાછળ જવાબદાર ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં હિમશીલા તુટ્યા બાદ પ્રકૃતિનો પ્રકોપ વરસ્યો…

પરિવર્તનશીલ વિશ્વમાં સમય-સંજોગો મુજબ બદલાવ જરૂરી છે પરંતુ સાથે સાથે સજીવ સૃષ્ટિના અસ્તિત્વ માટે પર્યાવરણની જાળવણી અને મૂળભૂત જૈવીક બંધારણનું જતન પણ જરૂરી છે.. પર્યાવરણ હશે…

કુદરત કા કરિશ્માસમા મેન્ડરીન ડક પૃથ્વી પરનું સૌથી રૂપાળું બતક છે ક્રિમસન રો સેલાની દુનિયામાં સૌથી વધુ શિકાર થતાં બર્ડમાં ગણના થાય છે કુદરતનો કરિશ્મો જોવો…

જૈન ગ્રંથ તત્ત્વાર્થસૂત્રનાં અધ્યાય ૫, શ્લોક ૨૧માંનું સૂત્ર કે મયકથન છે. જેનો અર્થ થાય છે: જીવો પરસ્પર (એકબીજાની) સેવા કરે. એનો અન્ય એક અર્થ એમ પણ…

ચાર દાયકા પૂર્ણ કરતું હિંગોળગઢ- પ્રાકૃતિક શિક્ષણ અભ્યારણ્ય બન્યું: ૧૯૮૨ થી આજદિન સુધીમાં કુલ ૩,૯૫૦ જેટલા કેમ્પ દ્વારા ૨,૨૦,૨૯૩ જેટલા યુવાનોએ લીધો છે પ્રાકૃતિક શિક્ષણનો લાભ…

માળાનો ઉત્તમ કારીગર સુઘરી… ચોમાસાની શરૂઆતના એંધાણ સાથે જ વન-વગડાઓમાં નદી કે કૂવા કાંઠે કે મોટા તાડીઓના વૃક્ષો પર ચંબુ આકારના માળાઓના સર્જનહાર માળા ગુંથાઈ જતા…

માનવો પરાજિત થાય અને મ્હાત થાય, એ માનવજાતને નહિ પાલવે ! સમગ્ર વિશ્ર્વ જયારે ધરતીકંપ, વાવાઝોડા, દુષ્કાળ, અતિવૃષ્ટિ પૂર જેવી કુદરતી આપત્તીઓનો સામનો કરી રહેલ છે…