Browsing: nature

21મી સદીમાં લોકો પોતાના કામને લઈને ખૂબ જ વ્યસ્ત હોય છે. એક દિવસ પણ પોતાના પરિવાર સાથે શાંતિ પૂર્ણ વિતાવી શકતા નથી. ત્યારે વર્ષમાં એક વાર…

આ પૃથ્વી પર જે જન્મે છે તે મૃત્યુ પામે છે. હવા-પાણીને ખોરાકથી આપણું જીવન ટકે છે. માનવીના મૃત્યુ બાદ દુનિયાના વિવિધ ધર્મોમાં અલગ-અલગ પ્રણાલી જોવા મળે…

કુદરતી આફતમાં પણ પોતાના બાલુડાના માં ચામુંડા રખોયા કરે છે. તાજેતરમાં ભયંકર વાવાઝોડાએ જયારે સવત્ર વિનાશ વેર્યો હતો. તેવા સમયમાં પણ ચોટીલા ડુંગરે વિરાજતી માં ચામુંડાની…

ગ્લોબલ વોર્મિંગ અને બદલાયેલા મૌસમથી મૃત્યુનું પ્રમાણ 37ટકાથી વધુ હાથના કર્યા હૈયે વાગ્યા… પર્યાવરણમાં દખલગીરીની કિંમત હવે જીવ સટોસટની ચૂકવવી પડતી હોય તેવા સંજોગોનું નિર્માણ થઈ…

તાઉ – તે વાવાઝોડામાં અનેક વૃક્ષો ધરાશાયી થયાં છે ત્યારે સદીઓથી ઊભેલો અને અનેક કુદરતી આપત્તિ ભોગવી ચૂકેલો ઊના તાલુકાના  કાજરડી ગામનો અણનમ ’ રાવણ તાડ…

ચાલો વૃક્ષોને ફરીથી જીવંત બનાવીએ પ્રકૃતિને બચાવીએ વિનાશક વંટોળથી વેરણ-છેરણ થયેલા વૃક્ષોને પૂન: જીવિત કરવાનો બાગાયત વિભાગ દ્વારા આપવામાં આવેલો ઉપાય ‘વૃધ્ધિ’ તરફ જરૂર વાળશે…

હવા, પાણી ફૂલ-ઝાડ જેવી અમૂલ્ય ભેટ આપણને કુદરત તરફથી નિ:શુલ્ક મળેલ છે પરંતુ માનવજાતને મફતમાં મળતી કોઈ વસ્તુની કિંમત જ ન હોય તેમ આપણે આ અમૂલ્ય…

લોકો કુદરતી સ્ત્રોતોનો વિવેકપૂર્વક ઉપયોગ કરે અને હવા, પાણી, જમીન તથા અવાજનું પ્રદૂષણ ઘટાડે તે હેતુથી સૌને જાગૃત કરવા 22 એપ્રિલ,1970 થી પૃથ્વી દિવસ મનાવવાનું શરૂ…

વડોદરાના નેચર ફોટોગ્રાફર જયેશ પ્રજાપતિ વર્ણવે છે રસપ્રદ અનુભવ  બાલારામના જંગલમાં જેના ટહુકા સાંભળ્યા એ પક્ષી પાવાગઢના જંગલમાં જોવા મળ્યું હતું. તેમ નેચર ફોટોગ્રાફર જયેશ પ્રજાપતિએ…