Browsing: navratri

અબતક, ઋષિ દવે , રાજકોટ: 2 વર્ષના વિરામ બાદ તનતોડ મહેનત કરી નવરાત્રિમાં વિવિધ સ્ટેપ્સ સાથે ખેલૈયાઓ આયોજનને ચાર ચાંદ લગાડશે માઁ આઘ્યા શક્તિની નવલી…

ભારતીય સંસ્કૃતિમાં તહેવારોનું અનેરું મહત્વ રહેલું છે. દરેક તહેવારોનું એક અલગ જ મહાત્મય રહેલું છે. એમાં પણ ગુજરાતીઓ દરેક તહવારને ખુબજ ધામધૂમ પૂર્વક ઉજવણી કરતાં હોય…

શહેરમાં ર6મીથી નવરાત્રી મહોત્સવનો સતત નવ દિવસ પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે માની આરાધના માટે ‘ગરબા’ બજારોમાં આવી ગયા છે. ગરબો શબ્દ મૂળ સંસ્કૃત  ભાષાના ‘ગર્ભદીપ’…

મવડી સર્કલ પાસે ચંદ્રપ્રભુ પાર્ટી પ્લોટમાં 26 સપ્ટે.થી 5મી ઓકટોબર સુધી જામશે રંગ બે વર્ષના અંતરાલ પછી જૈન વિઝન ફરી એક વખત રાજકોટ સૌરાષ્ટ્રના  જૈન સમાજના…

હિન્દુ નામ ધારણ કરી રાસોત્સવમાં આવતા વિધર્મીઓને અટકાવવા આધાર કાર્ડના આધારે પ્રવેશની વ્યવસ્થા ગોઠવી જોઇએ રાજકોટમાં યોજાતા અર્વાચીત દાંડીયા રાસમાં હિન્દુ નામ ધારણ કરી આવતા વિધર્મીઓના…

નવરાત્રિને લઈને અંબાજી, બહુચરાજી, પાવાગઢ અને ચોટીલા સહિત નવ શક્તિપીઠો તેમજ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં પણ ગરબાનું આયોજન કરવાનો રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય દેશમાં અનેક તહેવારો ઉજવવામાં…

રોડના કામ વખતે અધિકારીઓ સતત નિરીક્ષણ કરે, ગેરંટીવાળા રોડ બનાવવા પણ તાકીદ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રાજ્યની મહાનગરપાલીકાઓ અને નગરપાલીકાઓના વિસ્તારોમાં પ્રવર્તમાન ચોમાસાને કારણે માર્ગો-રસ્તાઓને જે અસર…

રાજકોટ સહિત રાજ્યભરના ખેલૈયાઓએ નવરાત્રીના કોમર્શિયલ પાસ પર નખાયેલા GST નો કર્યો ઉગ્ર વિરોધ ભારત ખેતીપ્રધાન દેશ છે તેવી જ રીતે ભારત સંસ્કૃતિથી પણ સંપૂર્ણ સુસજ…

અબતક,ઋષી મહેતા, મોરબી સરકાર દ્વારા ગરબા પર 18%જીએસટી લગાવતા મોરબી આમ આદમી પાર્ટી દ્વારા બાપા સીતારામ ચોક ખાતે ધરણા યોજી અને રાસગરબા રમીને સરકારના આ નિર્ણયનો…

રાજ્ય સરકારે ગરબાના પાસ પર 18% જીએસટી લગાવતા રાજ્યભરના ગરબાના ખેલૈયાઓએ સરકારના આ નિર્ણય નો વિરોધ કર્યો છે. મળતી માહિતી મુજબ 500 રૂપિયાથી વધુ કિંમતના ગરબાના…