Browsing: navratri

જયોતિષ શાસ્ત્રમાં લવિંગને બુધનો મસાલો માનવામાં આવે છે લવિંગમાં અનેક પ્રકારના ચમત્કારી ગુણ રહેલા છે. લવિંગને એક અદભુત પ્રભાવ વાળો ચમત્કારી ગરમ મસાલો માનવામાં આવે છે…

મા અંબાની આરાધનાના દિવસો ચાલી રહ્યા છે ત્યારે ભક્તો અને મા અંબા વચ્ચેના સંબંધોની સાત્વિકતા નિરુપમા અને સંપૂર્ણપણે માના ખોળામાં રમતા નવજાત બાળક જેટલા સંપૂર્ણપણે સાત્વિક…

કોરોનામાંથી મુક્તિ મળે અને કાયદો-વ્યવસ્થા સુમેળે જળવાઇ રહે તેવી પ્રાર્થના કરાઇ સુરેન્દ્રનગર જીલ્લાનું પ્રસિધ્ધ યાત્રાધામ એટલે ચોટીલા, કે જયા ડુંગર ઉપરમાં ચામુંડા બીરાજમાન હોય, અને જાણે…

આદ્યશક્તિની આરાધનાનો સર્વશ્રેષ્ઠ સમય નવ નોરતા નું આદિકાળથી રહેલું મહત્ત્વ આજે પણ અક્ષર: સનાતન પર્વ યોગી પુરુષો સદેવ જેનું ચિંતન કર્યા કરે છે તોફાન જેના પ્રકાશથી…

આજથી નવલા નોરતાનો મંગલ પ્રારંભ થયો છે. આજે પ્રથમ નોરતે સવારથી જ માતાજીના મંદિરોમાં ભકતોની ભારે ભીડ જામી છે. માઈભકતો સવારથી જ ર્માંના ચરણોમાં શીશ ઝુકાવી…

ગરબા સ્થાપન માટે આજે સાંજે ૬:૧૯ થી ૭:૫૨ સુધીનો સમય શુભ છે. સોમવારે ૨૬મીએ દશમના દિવસે સવારે ૯:૪૦ થી ૧૧:૦૫ સુધી ગરબો પધરાવવા જવાનું મુહૂર્ત શુભ…

પાટીદારોની વૈશ્વિક સંસ્થા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન – વિશ્વઉમિયા ધામ દ્વારા નિર્માણ પામનાર વિશ્વના સૌથી ઉંચા ઉમિયા માતાજી મંદિરના જાસપુર સ્થિત ચલ મંદિર ખાતે નવરાત્રિના ૯ દિવસ…

સોમનાથના પવિત્ર ત્રિવેણી સંગમે અધિક પુરૂષોતમ માસ સમાપને ગઇકાલે વહેલી પરોઢથી સંઘ્યા કાળ સુધી શ્રઘ્ધાળુ બહેનોનો ભારે પ્રવાહ ઉમટયો હતો. પવિત્ર ત્રિવેણી સંગમ સ્નાન, દાન, ગૌરીમા…

નવરાત્રિ એટલે માતા ભગવતીની આરાધનાનો શ્રેષ્ઠ સમય નવરાત્રી એક એવું પર્વ છે જે સનાતન સંસ્કૃતિમાં મહિલાઓના ગરિમામય સ્થાનને શોભાવે છે વર્ષમાં ચાર નવરાત્રિ આવે છે  એકમથી…

ચોટીલા રાજકોટ નજીક આવેલ પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ છે. ચોટીલા ચામુંડા માતાજી નું પવિત્ર યાત્રાધામ છે.ચામુંડા માતાજી ઘણા હિંદુઓના કુળદેવી છે. જગપ્રસિદ્ધ ચામુંડા માતાજીનું મંદિર ડુંગર ઉપર…