Browsing: navratri

આદ્યશક્તિની આરાધાનાના પર્વ એવા નવરાત્રીનો આજથી પ્રારંભ થયો છે.  ત્યારે માતાજીનું આરાધનાનું આ પર્વ હોય ત્યારે કલાત્મક ગરબાને કેમ ભૂલાય? ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ના કારીગરો ગરબા…

વેરાવળમાં કેસીસી ગ્રાઉન્ડમાં સમસ્ત ખારવા સમાજ સાગરપુત્ર ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે તમામ સમાજના ખેલૈયાઓ માટે યોજાતી સાર્વજનીક ગરબીનું આયોજન સરકારની ગાઇડલાઇન અને કોરોના મહામારીના લીધે રદ…

આસો સુદ એકમ આજથી નવરાત્રીનો મંગલમય પ્રારંભ થયો છે. આજથી ૯ દિવસ સુધી નવલી નોરતાની ઉજવણી કરવામાં આવશે. આ વર્ષે કોરોના મહામારીને પગલે ચાંચર ચોકમાં ગરબા…

નવલા નોરતાની સૌ કોઈ આતુરતાથી રાહ જોતા હોય છે. આપણા ગરવા ગુજરાતની મુખ્ય રાસ ગરબા જ ગણાય છે. ગરબાની રમઝટ સાથે નવરાત્રિ દરમિયાન માં ભવાનીની આરતી,…

‘નવરાત્રી’ વિવિધ તહેવારો પૈકીનો સૌથી મોટો તહેવાર નવ દિવસ દરમિયાન ભગવતીના નવ અલગ અલગ સ્વરૂપોની કરવામાં આવતી પૂજા-અર્ચના દેશભરમાં પારંપરિક હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવતુ સૌથી મોટુ…

નવરાત્રિ એટલે માતા ભગવતીની આરાધનાનો શ્રેષ્ઠ સમય નવરાત્રિ એક એવું પર્વ છે જે આપણી સંસ્કૃતિમાં સ્ત્રીઓનાં ગરિમામય સ્થાનને દર્શાવે છે. વર્ષમાં આવતી કુલ ચાર નવરાત્રિ એકમથી…

અંબાજી, પાવાગઢ, આશાપુરા, બેચરાજી, હર્ષદ, ચોટીલા, માટેલ. ખેાડલધામ  સહીતના મંદીરોમાં  થશે સાદગીપૂર્ણ ઉજવણી :  ચાચર ચોકમાં ગરબા નહીં રમાય : નવે નવ દિવસ કરાશે  નવદુર્ગાને નયનરમ્ય…

પૌરાણિક કથાઓ પ્રમાણે ત્રેતાયુગમાં રાવણ સીતામાતાનું હરણ કરીને તેમને લંકા લઈ ગયો શ્રીરામે લંકા પર આક્રમણ કરવાની યોજના બનાવી ત્યારે આસો માસ ચાલી રહ્યો હતો આ…

ભાવિકો ઘરે બેઠા માતાજીની આરાધના કરી શકે તેવી વ્યવસ્થા: નવી ગાઇડ લાઇન મુજબ હવે ધ્વજા રોહણ કાર્યક્રમમાં ૧૦૦ લોકો સુધીની સંખ્યામાં ભક્તો જોડાઇ શકશે ૧૭ ઓક્ટોબરથી…

ભોજન પ્રસાદ સેવા સહિતના સામુહિક ધાર્મિક કાર્યક્રમો નહીં યોજાય ચોટીલા ચામુંડા માના સ્થાનકે આગામી નવરાત્રી પર્વને લઇ લોકોના દર્શનાર્થે મંદિર ખુલ્લુ રાખવામાં આવશે. આથી માઇ ભક્તોને…