Browsing: navratri

સનાતન ધર્મ અને ભારતિય સંસ્કૃતીના માનવજીવનના શોર્ય ભરી શક્તિ ના પ્રતિક સમાન નવરાત્રિના તહેવારો આજે અંતિમ ચરણમાં પહોંચી ચૂક્યા છે ,આસો ની અજવાળી રાત અને નવલા…

હજારો માઇ ભકતોએ માતાજીના શ્રૃંગાર દર્શનનો મોંઘેરો લ્હાવો લીધો જગપ્રસિદ્ધ ચોટીલાના ચામુંડા માતાજીના ડુંગર ઉપર શુક્રવારે આઠમ નો મહાયજ્ઞ કરવામાં આવ્યો હતો ચોટીલાના આ ડુંગર ઉપર…

પ્રથમ વખત શાસ્ત્રીય નૃત્ય રજૂ કરાયું: અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજનો માઁ શકિતની આરાધનામાં આઠમનું વિશેષ અને અનોખું મહાત્મ્ય હોઇ આઠમના દિવસે માતાજીની ખાસ પુજા, આરાધના, હોમ,…

મા અંબાની આરાધના નવરાત્રી મહોત્સવ હવે અંતિમ ચરણમાં પહોંચી ચૂકી છે, આ વર્ષે માઇભક્તોએ સંપૂર્ણ પણે સાત્વિક ધોરણે જાહેર ગરબા અને રાસ ઉત્સવ ના આયોજન વગર…

વણજોયુ મુહૂર્ત વિજયાદશમીએ શુભકાર્ય કરવુ શ્રેષ્ઠ આસો સુદ નોમને રવિવાર તા.૨૫/૧૦/૨૦૨૦ના દિવસે સવારે નોમ તિથિ ૭:૪૨ સુધી છે ત્યારબાદ દશમ તિથિ ચાલુ થશે. દશેરામાં ધર્મસિંધુ ગ્રંથ…

તા.રપને રવિવારના રોજ દશેરા મહાપર્વની ઉજવણી કરવામાં આવશે. આ દિવસેમાં દૂર્ગાની પ્રતિમાનું પણ વિસર્જન કરવામાં આવે છે. આ દિવસ વિજયાદશમી તરીકે પણ ઉજવાય છે દશેરાના પાવન…

સનાતન ધર્મની ધરોહર વેદ પુરાણ અને પૌરાણિક કથાઓ પ્રમાણે નવરાત્રી ની ઉજવણીનો પ્રારંભ ત્રેેતા યુગથી શરૂ થયો હતો નવરાત્રિ એટલે માતા ભગવતીની આરાધનાનો શ્રેષ્ઠ સમય નવરાત્રી…

ઘેર ઘેર કુળદેવીને નૈવેદ્ય ધરી ભાવિકો આદ્યશક્તિની કરશે ઉપાસના: ચંડીપાઠ, સંક્રાંતિ પાઠ, માતાજીની સ્તુતિ-ગરબા ગવાશે નવરાત્રી માતાજીની ઉપાસના અને આરાધનાનો પર્વ છે. નવરાત્રીના નવે નવ દિવસ…

રાજકોટના ધોરાજી પંથકમાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોનો કપાસ મગફળી સહિતનો પાક નિષ્ફળ ગયો છે. સતત પડી રહેલા વરસાદને કારણે મગફળીના પાકમાં તૈયાર પાક વેળાએ પણ વરસાદને કારણે…

ગોકુલધામ સોસાયટી કુંભાર પરિવારોની વ્હારે ૮૦૦ ગરબા ખરીદયા લોકોની આર્થિક, માનસિક અને શારીરિક અક્ષમતાના સમયમાં જે પડખે ઊભો રહી સહકાર આપે તે સાચો માનવ… અને તેની…