Browsing: nesda

જિલ્લા વિકાસ અધિકારી, મામલતદાર સહિતના અધિકારીઓ સહાય પહોચાડવા ગીરમાં પહોચ્યા તાઉ-તે વાવાઝોડામાં ગીરના નેશમાં વસતા માલધારીઓનુ સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. આવા સ્થળાંતર કરવામાં આવેલા…

ગીર-સોમનાથ જિલ્લાનાં ગીર વિસ્તારમાં આવેલા ૨૫ જેટલા નેસડાઓમાં તાઉતે વાવાઝોડાને લીધે થયેલા નુકશાની અંગે સર્વે હાથ ધરવામાં આવ્યો છે. ગીર-સોમનાથ જિલ્લા કલેકટર અજય પ્રકાશે ગીરના માલાધારીઓની…