Browsing: newsupdate

જામનગર જિલ્લા કલેકટર બી.એ.શાહના અધ્યક્ષ સ્થાને લાલપુર ખાતે 77માં સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી કરાઇ .મહાનુભાવોના હસ્તે વિશિષ્ટ સેવા અને સિદ્ધિઓ બદલ જિલ્લાના 82જેટલાં કર્મીઓ તથા સંસ્થાઓને…

રાજકોટના પ્રથમ નાગરિક મેયર ડોક્ટર પ્રદીપ ડવના વરદ હસ્તે ધ્વજવંદન                 રાજકોટ મહાનગરપાલિકા ખાતે સ્વતંત્ર પર્વની ઉજવણી ભાવપૂર્વક…

               પંજાબ નેશનલ બેંકના લેડીશ વોશરૂમમાં મહિલા કર્મચારીઓના ફોટા- વિડીયો મેળવવાના બદ-ઇરાદા થી બેન્કના ઇન્ચાર્જ મેનેજર દ્વારા સ્પાઇ કેમેરા લગાવવામાં…

 ગીર સોમનાથના વેરાવળની મહીલા કોલેજ દ્રારા તીરંગા  રેલી યોજાઈ હતી . જેમાં  કોલેજના કમ્પાઉન્ડમાં ભારતનો નક્શો વિધ્યાર્થિનીઓ  દ્વારા બનાવામાં આવ્યો હતો . તીરંગા સાથે મહીલા કોલેજના…

સંતરામપુરમાં મહારાણા પ્રતાપની પ્રતિમાનું અનાવરણ કેબિનેટ મંત્રીના હસ્તે કરાયું મહીસાગરના સંતરામપુરમાં  પ્રતાપ પૂરા ચોક ખાતે મહારાણા પ્રતાપની               પ્રતિમાનું અનાવરણ કરાયું…

જામનગરની એક સગર્ભા મહીલા માટે ૧૦૮ની ટીમ દેવદૂત સમાન પુરવાર થઈ જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં ગઈકાલે રાત્રિના સમયે એક સગર્ભા મહિલા કે જેને પ્રસુતિ ની…

ભાયાવદર : મ્યુનિસિપલ હાઈસ્કૂલ ખાતે કલા ઉત્સવની ઉજવણી GCRT  ગાંધીનગર તથા ડાયેટ સંસ્થા રાજકોટની સુચના અનુસાર તાજેતરમાં મ્યુનિસિપલ હાઈસ્કુલ – ભાયાવદર ખાતે ક્યુ.ડી.સી. કક્ષાનો કલા ઉત્સવ…

અનાજના એક એક દાણાથી સર્જાયું ચંદ્રયાન સ્વામિનારાયણ સંપ્રદાયનું વિખ્યાત હિંડોળા ઉત્સવ અત્યારે ચરમ સીમાએ ચાલી રહ્યું છે ત્યારે  સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના સ્વામિનારાયણ મંદિર દરબારગઢ ચોક ખાતે…

 ઉપલેટા તાલુકાના મેરવદર ગામે બુટલેગરોના આતંકથી ગામ અચોક્કસ મુદત માટે બંધ કરવામાં આવ્યું જેને લઈ રાજકોટ જિલ્લાના એસ. પી.,અને કલેકટર, સહિતના ઉચ્ચ અધિકારીઓ મેરવદર ગામે…

રાજ્યમાં PMJAY અંતર્ગત ત્રણ દિવસ ડાયાલીસીસ બંધ આજથી રાજ્યમાં PMJAY અંતર્ગત ડાયાલીસીસ બંધ કરાવાયું છે. આગામી ત્રણ દિવસ એટલે કે, 16 ઓગસ્ટ સુધી રાજ્યમાં PMJAY અંતર્ગત…