Browsing: Paryushan

પરમાત્માની સમીપ લઈ જતો ઉપાશ્રય દેરાસરોમાં વજા પતાકા અને રંગબેરંગી રોશની નો ઝગમગાટ: જૈનનો તપ આરાધના લીન ભારત દેશ વિવિધ સંસ્કૃતિ અને જુદા જુદા ધર્મો સાથે…

પ્રાર્થના, નમસ્કાર મહામંત્રના જાપ, વ્યાખ્યાન, વિવિધ જાપ આરાધના તેમજ ધાર્મિક ગેઇમ-સ્પર્ધા-પરીક્ષા સાથે પ્રતિક્રમણ જેવા વિવિધ કાર્યક્રમ જૈન ધર્મમાં પર્વાધિરાજ પર્યુષણનું ખૂબ જ મહત્વ છે. જૈન શાસનમાં…

આ વર્ષના પંચાંગમાં બે શ્રાવણ માસ હોવાથી પ્રથમ શ્રાવણ માસને નગણ્ય કરી નિજ શ્રાવણ માસ અર્થાત બીજા શ્રાવણ માસમાં શ્રાવણ સુદ-13, તા. 12-9-23 થી જૈનોના પર્યુષણ…

ગોંડલ સંપ્રદાયના  ધીરગુરુદેવના આજ્ઞાનુવર્તિ  પારસમૈયા  સ્વાધ્યાયપ્રેમી વિમલાજી મહાસતીજી આદી ઠાણાની નિશ્રામાં   રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘ-સી.એમ઼શેઠ પૌષધશાળા -ઓમાનવાળા ઉપાશ્રય ખાતે આઠ દિવસ સુધી પર્વાધિરાજ પર્યુષણપર્વ ની…

પર્યુષણના મહાપર્વ નીમીતે મણિયાર દેરાસર માંડવી ચોક ખાતે ભકિત સંગીતની સરવાણી યોજાય હતો. આ સંગીત સંઘ્યામાં અંકુરભાઇ શાહએ પ્રભુના વિવિધ ભકિતમય રસોનુ ગુણગાન કરવામાં આવ્યું હતું.અંકુરભાઇ…

ભક્તિ સંગીતો દ્વારા મણિયાર દેરાસરમાં પ્રભુનો થયો ‘જય જયકાર’: અંકુર ચાહના જૈન સ્તવનમાં ભાવકો થયા લીન પર્યુષણના મહાપર્વ નિમિત્તે મણિયાર દેરાસર માંડવી ચોક ખાતે સંગીત સંધ્યાનો…

સંવત્સરીની અનેરી આરાધનામાં 50 લાખથી વધુ ભાવિકો આલોચના દ્વારા ભવોભવના પાપ-દોષોની વિશુદ્ધિ કરશે સિધ્ધક્ષેત્રના રચાયેલા સુંદર પ્રતીક પર બેસીને અનેક ભાવિકોએ કરેલી સિધ્ધત્વની ભાવયાત્રાના દ્રશ્યો હજારો…

દેરાસરો, ઉપાશ્રયોમાં પૂ. ગુરુભગવંતો દ્વારા સ્વપ્ના વર્ણન: પવિત્ર ગ્રંથ કલ્પસૂત્રનું વાંચન પર્વાધિરાજ પર્યુષણ ના પાવન પર્વનો આજે છઠ્ઠો દિવસ છે જેનો તપ, જપ, આરાધનામાં લીન બન્યા…

વિશ્વની મોટી કંપનીઓના શહેરમાં અધ્યાત્મ પ્રત્યેનું આકર્ષણ અનોખું છે – આચાર્ય લોક અહિંસા વિશ્વ ભારતીના સ્થાપક અને અગ્રણી જૈન આચાર્ય ડૉ.લોકેશજીની ઉપસ્થિતિમાં અમેરિકાના સિએટલ શહેરમાં પર્યુષણ…