Browsing: Paryushan

અબતક-રાજકોટ સંવત્સરી એટલે વર્ષ. વર્ષમાં એક જ વાર આવતો હોવાથી આજનો મહાન દિવસ સંવત્સરી પર્વ તરીકે ઓળખાય છે.જૈન તિથી પંચાંગના અભાવે ઘણીવાર મૂર્તિપૂજક સમાજ અને સ્થાનકવાસી…

અબતક, રાજકોટ આજે પર્યુષણ પર્વનો અંતિમ દિવસ એટલે કે આજે સંવત્સરી છે. દેરાવાસી જૈનોએ ગઇકાલે ક્ષમાપનાનું પર્વ ઉજવ્યું જ્યારે આજે સ્થાનકવાસી જૈનો સંવત્સરી મહાપર્વની ઉજવણી કરી…

મોટી સંખ્યામાં ભાવિકોએ પક્ષાલ પુજા, સ્નાત્ર પુજા કરી અબતક, રાજકોટ પર્વાધિરાજ પર્યુષણના પાવન દિવસોમાં આરાધકોએ તપ, જપ આરાધના કરી પુણ્યનું ભાથુ બાંઘ્યું છે. ત્યારે આજે…

અબતક, રાજકોટ અંદરના અહંકારને ત્યજીને , સમગ્ર વર્ષ દરમિયાન કોઈપણ વ્યક્તિ સાથે થયેલા અણબનાંવ , ગેરસમજણ કે દુર્વ્યવહાર પ્રત્યે ક્ષમાપના કરીને આ સંવત્સરીને સાર્થક કરી લેવાના…

જે કરે આયંબીલની ઓળી, એને ન ખાવી પડે દવાની ગોળી દુ:ખી પ્રત્યે દયા રાખવી, પ્રભુ પાસે બેસી એકાંતમાં રડી લેવું અને કહેવું કે હે પ્રભુ, મારા…

સંવત્સરી મહાપર્વ એટલે અગાઉ અને વર્તમાનમાં તમામ તપ, જપ, પૂણ્યની જો ફળશ્રૃતિ હોય તો તે છે ક્ષમાપના. ક્ષમા પ્રાપ્તિ વગર તમામ સતકર્મો, પુણ્ય, નિરર્થક ગણાય છે.…

અબતક,રાજકોટ ક્ષમા વીરસ્ય ભૂષણમ્. જે વીર હોય એમને જ ક્ષમા આપવાનો અધિકાર છે. કાયરની ક્ષમા એ ક્ષમા નથો પણ નિર્બળતાની નિશાની છે. ક્રોધનાં કડવા ફળ હોય…

તું મન મુકીને કર ભકિત, તને મળશે અપૂર્વ શકિત અબતક, રાજકોટ પર્વાધિરાજ પર્યુષણ પર્વના છઠ્ઠા દિવસે ઇન્દ્રપ્રસ્થનગર સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા ડુંગર દરબારમાં શ્રઘ્ધેય સદગુરુ પૂ.…

દેશ-વિદેશમાં વસતાં જૈનો ક્ષમાનું આદાન-પ્રદાન કરશે અને ઠેર-ઠેર મિચ્છામિ દુક્કડમ ના નાદ ગૂંજશે: પાપોનું સ્મરણ કરી આલોચના કરશે: સાંજ પડતાં જ જૈનો ૮૪ લાખ જીવોને વારંવાર…

અબતક, રાજકોટ ઇન્દ્રપ્રસ્થનગર સ્થા. જૈન સંઘના ઉપક્રમે પૂ.ધીરગુરુદેવની નિશ્રામાં સવારે ૯ કલાકે જય જિનેન્દ્ર આરાધના ભવન ખાતે પૂ.શાંતાબાઇ મ.સ.ના મંગલપાઠ બાદ મહાવીર શાસન ફેરી ડુંગર દરબારમાં…