Browsing: patidar

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોલામાં ઉમિયાધામના ત્રી દિવસીય શિલાન્યાસ મહોત્સવનો કરાવ્યો પ્રારંભ વડાપ્રધાન મોદી 13 ડિસેમ્બરે ઉમિયાધામ શિલાન્યાસ મહોત્સવમાં વર્ચ્યુઅલી જોડાશે પાટીદાર સમાજનો વિકાસ અને ગુજરાતનો…

જગત જનની મા ઉમિયાના ધામ વિશ્વઉમિયાધામ જાસપુર- અમદાવાદ ખાતે તાજેતરમાં સંસ્થાની કારોબારી મિટિંગ અને તમામ સભ્યોની જનરલ બોર્ડની મિટિંગ મળી હતી જેમાં. મહત્વ પૂર્ણ રીતે વિશ્વના…

પાટીદાર સમાજના નામે ઉછાળેલો દડો અન્ય સમાજે પણ ઝીલી લીધો છે. જેથી હવે વધુ બે સમાજે ગુંજ પોકારી છે કે અમારા સમાજના મુખ્યમંત્રી હોવા જોઈએ. જો…

જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતમાં રાજકીય પક્ષોથી લઇને સામાજિક લોકો પણ સક્રિય થઇ ગયા છે. જેમા ગુજરાતની ચૂંટણીમાં સૌથી મોટી વોટ…

ગુજરાતમાં 2022માં આવનારી વિધાનસભાની ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તેમાં સૌથી મોટું વર્ચસ્વ ધરાવનાર પાટીદારો દ્વારા ચૂંટણીને લઈ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. હાલ…

નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલની મહાઆરતીમાં વિશેષ ઉપસ્થિતિ ચાલુ વર્ષે વિશ્ર્વ ઉમિયા ફાઉન્ડેશન સમાજની ૧૦૦ જરૂરિયાત મંદ પરિવારની દિકરીઓને રંગેચંગે પરણાવશે બૃહદ અમદાવાદના આંગણે જાસપુર ખાતે…

મુખ્યમંત્રીની ખુરશી પર પાટીદારને બેસાડવા નવો ખેલ અનામત આંદોલન સમયે પાટીદારો પર થયેલા કેસ ૧૫ દિવસમાં પાછા નહીં ખેંચાય તો ફરી ઉગ્ર આંદોલનની ચીમકી સૌરાષ્ટ્રમાં પાટીદારોનું…

ગઇકાલે પાટીદારોને સાંકળતી સંસ્થાઓના ટ્રસ્ટીઓએ સમાજને રાજકારણથી પર રહેવા આપેલી સલાહનો વિરોધ કરતું પાસ પાટીદારોની છ મુખ્ય ધાર્મિક-સામાજિક સંસ્થાઓ વિશ્ર્વ ઉમિયા ફાઉન્ડેશન (અમદાવાદ), ઉમિયા માતાજી સંસ્થાન…

પાટીદારોને અનામત કવોટા અંગે વિધાનસભાની ચૂંટણી પહેલાં ખુલાસો કરવા કોંગ્રેસની મહામૂંઝવણ વિધાનસભાની ચૂંટણીના ઢોલ ઢબુકી ઉઠયા છે. ત્યારે પાટીદારોનું વલણ કયાં પક્ષની તરફેણમાં રહેશે તે અંગે…

અલ્પેશ ઠાકોર ‘ઓબીસી’, હાર્દિક પટેલ ‘પાટીદાર’ અને જીગ્નેશ મેવાણીની ‘દલિત’ મતો ખિસ્સામાં હોવાની શેખી સમાજના ભાગલા પાડે તેવી દહેશત છેલ્લી કેટલીક ચૂંટણીઓ વિકાસના મુદ્દાને ધ્યાનમાં રાખી…