pm modi

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે વેકસીનનો બીજો ડોઝ લીધો હતો.જે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સંક્રમનની પરિસ્થિતિ તેમજ રસીકરણ ઝુંબેશ અંગે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે એક સમીક્ષા બેઠક…

આજે ભારતીય જનતા પાર્ટીનો 41મો સ્થાપના દિવસ છે. વડાપ્રધાન મોદી અને પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા કાર્યકરોને ઉદ્બોધન કર્યું હતું. તેમણે ભાજપના સેવાભાવને સમગ્ર દેશ એ અનુભવયો…

ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં ભાજપનો ભગવો લહેરાવવા જે.પી. નડ્ડા, અમિત શાહ, રાજનાથસિંહ સહિતના નેતાઓ મેદાનમાં!!   વડાપ્રધાન મોદીની આગેવાનીવાળી ભાજપ સરકારે લગભગ દેશના તમામ ખૂણાઓમાં ભાજપની સત્તા કાયમ કરી…

ભારતીય સંસ્કૃતિ, વિરાસત અને લોકતાંત્રીક પરંપરાને વિશ્વ માં ગૌરવ અપાવવા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અભિયાન અંતર્ગત સરદાર વલ્લભભાઈ પટેલની સ્મૃતિને આભને અંબાવી અમેરિકાની સ્ટેચ્યુ ઓફ લીબર્ટીથી…

રાજનાથ સિંહ, સ્મૃતિ ઇરાની, હર્ષવર્ધન સહિતના કેન્દ્રીય પ્રધાનો પણ જોડાશે સાબરમતી આશ્રમનો અંદાજે એક હજાર કરોડના ખર્ચે વિકાસ કરાશે  સ્વતંત્રતા પર્વના 7પમા વરસની ઉજવણીનો શુભારંભ કરવા…

21મી સદીના વિશ્ર્વ માટે ગ્લોબલ વોર્મિંગ નિયંત્રણ અને પર્યાવરણની જાળવણી અનિવાર્ય બની છે ત્યારે પેરીસમાં યોજાયેલી યુનાઈટેડ નેશન કલાઈમેટ ચેન્જ કોન્ફરન્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2015માં વેશ્વિક…

કોરોના વેક્સિનેશનનો બીજો તબ્બકો આજથી શરૂ થઈ ગયો છે. આ સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ કોરોના વેક્સિનનો ડોઝ લગાવ્યો હતો. પીએમ મોદીએ વહેલી સવારે નવી…

આસામ અને પશ્ચિમ બંગાળમાં યોજાનીરી વિધાનસભાની ચૂંટણી પહેલા આજે બંને રાજ્યોને મોટી ભેટ મળવા જઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આસામ અને પશ્ચિમ બંગાળના પ્રવાસે…

કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદનો આજે રાજ્યસભામાં અંતિમ દિવસ હતો . આજે રાજ્યસભામાં અનોખું દૃશ્ય જોવા મળ્યું હતું. આ અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાષણ આપતા…

રાજકોટ પાસે નિર્માણ પામેલ “એઇમ્સની ભૂમિનો દસકો “જામસાહેબના સપનાને પૂર્ણ કરનારું જામનગરના રાજ ઇજનેર અને વાસ્તુશાસ્ત્ર મુજબ નગરના પાયા નાખવા માટેની ટીમ દ્વારા કામ પણ શરૂ…