Browsing: PMModi

77મો સ્વતંત્રતા દિવસ આખો દેશ ઉજવી રહ્યો છે ત્યારે ભાતની ઓળખ બની ગયેલા સ્મારકોને પણ ત્રિરંગી શણગાર કરવામાં આવ્યો છે. જેની તસ્વીરો જોઈને પણ આંખો અંજાઈ…

વડાપ્રધાન મોદીએ કહ્યું, મારા વ્હાલા 140 કરોડ દેશવાસીઓ. હું સ્વતંત્રતાના આ મહાન પવિત્ર તહેવાર પર ભારત માટે ગૌરવ અને આદર ધરાવતા કરોડો લોકોને શુભેચ્છા પાઠવું છું.…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધ્વજવંદન કરી સ્વતંત્રા દિવસની કરી ઉજવણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજઘાટ પહોંચીને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પી . વડાપ્રધાન મોદીએ આઝાદીના વીરોના બલિદાનને  યાદ કર્યું …

અંગ્રેજ સમયનો ‘રાજદ્રોહ’ ગયો, હવે ‘દેશદ્રોહ’માં કડક સજા થશે સીઆરપીસી, આઇપીસી એવીડન્સ એકટની જગ્યાએ ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય બીલ-2023 કાયદો…

સ્વતંત્રતા દિવસ અને વર્ષગાંઠ બંનેમાં અંતર છે સ્વતંત્રતા દિવસ: સમગ્ર ભારત હાલમાં તેના ‘સ્વતંત્રતા દિવસ’ની ઉજવણીની તૈયારી કરી રહ્યું છે. ’15 ઓગસ્ટ’ એ માત્ર તહેવાર જ…

મોડલ સ્ટેટ ગુજરાતમાં સંગઠનમાં ચાલતા વિવાદને ડામી દેવા ભરચકક ચૂંટણી વર્ષમાં પીએમ એજ ‘શહેનશાહ’ ને જવાબદારી સોંપ્યાની સંભાવના શિસ્તમાં રહેવા તમામને એક લાઇનમાં સમજાવી દેવાશે: વધુ…

વડાપ્રધાન મોદીએ 2 કલાક 12 મિનિટનું સંબોધન કર્યું, અર્થતંત્ર અને આતંકવાદ બન્ને મુદ્દે તેજાબી વક્તવ્ય લોકસભામાં અવિશ્વાસના પ્રસ્તાવની ચર્ચાના અંતિમ દિવસે મોદી મંત્ર-1 અને મોદી મંત્ર-2ના…

દેશનું કોલતંત્ર મજબૂત થવાનું છે અને અમે તો પાકેપએ મજબૂત થવાના છીએ એ વિશ્વાસ સાથે આવનારી 2024ની લોકસબની ચૂંટણી વિષે અને દેશની વિશ્વકક્ષાએ આર્થિક મજબૂતી વિશે…

“કાળા ટીકાના રૂપમાં આવીને અમંગળને દૂર કરવાની ભૂમિકા ભજવી છે વિપક્ષે” અવિશ્વાસ પ્રસ્તાવ એ અમારી સરકારનો ફ્લોર ટેસ્ટ નથી પરંતુ વિપક્ષની સરકારનો જ ફ્લોર ટેસ્ટ છે.…

મણિપુર મુદ્દે વડાપ્રધાનના સંબોધન ઉપર દેશભરની મીટ : અવિશ્વાસના પ્રસ્તાવ બદલ આજે જ મતદાન થવાની શકયતા અવિશ્વાસના પ્રસ્તાવની ચર્ચા માટે જે ત્રણ દિવસ ફાળવવામાં આવ્યા હતા.…