Browsing: PramukhswamiMaharaj

ગ્લો ગાર્ડન, બાલનગરી, પ્રમુખસ્વામીની વિશાળ મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર બન્યું 600 એકરમાં પથરાયેલા પ્રમુખ સ્વામી નગર 80,000 જેટલા સ્વયંસેવકો દિવસ અને રાત કરે છે મહેનત પ્રમુખ સ્વામી…

પરસ્પર પ્રિતિ પ્રસરાવે તે ધર્મ- પ્રમુખ સ્વામી મહારાજના  સૌહાર્દપૂર્ણ સહ-અસિતત્વને ચરિતાર્થ કરતી વિશિષ્ટ રજૂઆત આજે મહોત્સવના છટ્ઠા દિવસે, પ્રમુખસ્વામી મહારાજ નગરમાં વિશાળ ભક્તમેદનીથી છલકાતાં નારાયણ સભાગૃહમાં…

ગુરૂ ભકિતના આદર્શ પ્રમુખ સ્વામી મહારાજના જીવન અને કાર્યને અંજલિ આપતા દેશના મુર્ધન્ય મહાનુભાવો આજે મહોત્સવના પાંચમા દિવસે, પ્રમુખસ્વામી મહારાજ નગરમાં વિશાળ ભક્તમેદનીથી છલકાતાં નારાયણ સભાગૃહમાં…

પ્રમુખસ્વામી મહારાજનગર મેડીકો-આધ્યાત્મિક પરિષદમાં મહાનુભાવોએ લીધો ભાગ મહોત્સવના ચતુર્થ દિવસે, પ્રમુખસ્વામી મહારાજ નગરમાં સંધ્યા સભામાં વિશાળ ભક્તમેદનીથી છલકાતા નારાયણ સભાગૃહમાં અનેકવિધ ક્ષેત્રના અગ્રણીઓ પ્રમુખસ્વામી મહારાજ નગરનાં…

રાષ્ટ્ર ગૌરવ સંસ્કૃતિ, વૈશ્વિક મૂલ્યોના પોષક અને સંરક્ષક એવા પ્રમુખસ્વામી મહારાજના અમૂલ્ય પ્રદાનને બિરદાવતા મહાનુભાવો અમદાવાદ પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવના દ્વિતીય દિવસે, પ્રમુખસ્વામી મહારાજ નગરમાં સંધ્યા…

પ્રમુખ સ્વામી ચૂંટણીમાં નામાંકન માટે મને હંમેશા પેન મોકલતા: નરેન્દ્રભાઈ મોદી પ્રમુખ સ્વામી મહારાજનો 100મો જન્મોત્સવ એ આપણા પરનું તેમનું  ઋણ ચૂકવવાનો અવસર: મુખ્યમંત્રી વડાપ્રધાન નરેન્દ્રભાઇ…

આ પ્રસિદ્ધ પંક્તિઓનો કદાચ સૌ કોઈને પરિચય હશે: ‘કાયર મનના માનવીને રસ્તો કદી જડતો નથી, અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી…’ જેનું મન અડગ હોય,…

ઓગણજમાં એક મહિના સુધી ચાલનારા પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવનું ઉદ્ઘાટન કરશે વડાપ્રધાન: હરિભક્તોને પણ સંબોધશે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આજે ફરી એકવાર માદરે વતન ગુજરાતની મૂલાકાતે…

ટોરન્ટોના મેયર દ્વારા 7 ડિસેમ્બરને ‘પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી ઉત્સવ દિન’ તરીકે ઘોષિત કરવામાં આવ્યો પ્રમુખસ્વામી મહારાજે વૈશ્વિક સ્તરે લાખોના જીવનમાં આધ્યાત્મિકતાનું સિંચન કર્યું હતું, જેમાં કેનેડા…